IPL 2021: ટુર્નામેન્ટ સસ્પેન્ડ થયા બાદ હવે આજથી વિદેશી ખેલાડીઓને પરત મોકલવાની કાર્યવાહી કરાશે

આઇપીએલ 2021 પર કોરોનાનો કહેર વર્તાવાની અસરને લઇને BCCI ટૂર્નામેન્ટ સ્થગીત કરવા માટે મજબૂર થઇ ગઇ હતી. મંગળવારે BCCI એ IPL એ 14મી સિઝનને અનિશ્વિતકાળ માટે સ્થગીત કરવાનુ એલાન કર્યુ.

IPL 2021: ટુર્નામેન્ટ સસ્પેન્ડ થયા બાદ હવે આજથી વિદેશી ખેલાડીઓને પરત મોકલવાની કાર્યવાહી કરાશે
IPL Foreign players
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 05, 2021 | 12:44 PM

આઇપીએલ 2021 પર કોરોનાનો કહેર વર્તાવાની અસરને લઇને BCCI ટૂર્નામેન્ટ સ્થગિત કરવા માટે મજબૂર થઇ ગઇ હતી. મંગળવારે BCCI એ IPL એ 14મી સિઝનને અનિશ્વિતકાળ માટે સ્થગિત કરવાનુ એલાન કર્યુ. તેના બાદ થી વિદેશી ખેલાડીઓ પરત ફરવાને લઇને જહેમત શરુ કરી છે. આઇપીએલ ના ચેરમેન બ્રિજેશ પટેલ (Brijesh Patel) એ કહ્યુ છે કે, તે માટે શક્ય તમામ કોશિષ કરી રહ્યા છે.

બ્રિજેશ પટેલ એ કહ્યુ, અમે હાલમાં કોઇ સુરક્ષીત રસ્તો વિચારી રહ્યા છે. જેનાથી વિદેશી ખેલાડીઓને સુરક્ષીત તેમના દેશ પહોંચાડી શકાય. બતાવી દઇએ કે હાલમાં ભારતમાં કોરોના સંક્રમણને લઇને આવવા જવા સંબધીત પ્રતિબંધ હોવાને લઇને વિદેશી ખેલાડીઓને તેમના દેશ પરત પહોંચાડવા એ ચિંતાની વાત છે. જોકે બીસીસીઆઇ જોકે તે વાતને લઇને નિશ્વિત છે, કે તે વિદેશી ખેલાડીઓને જલદી થી જલદી તેમના ઘરે સુરક્ષીત પહોંચાડી શકે. સાથે જ તેમણે કહ્યુ કે, તેની શરુઆત બુધવારે કરશે.

15 મે સુધી પરત નહી ફરી શકે ઓસ્ટ્રેલીયન ક્રિકેટર્સ ક્રિકેટ ઓસ્ટ્રેલીયા અને ઓસ્ટ્રેલીયન ક્રિકેટર્સ એસોસિએશન એ ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કહેરને લઇને ફ્લાઇટને સ્થગિત કરી દીધા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલીયા સીધી રીતે બીસીસીઆઇ ની સાથે સંપર્કમાં છે, કારણ કે ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ, કોચ, મેચ ઓફિશયલ અને કોમેન્ટેટર્સ ને સુરક્ષીત રુપ થી ભારતમાં જ રાખવામાં આવશે, જ્યાં સુધી તેઓ ઓસ્ટ્રેલીયા પરત ના ફરી શકે. સીએ અને એસીએ, ઓસ્ટ્રેલીયા સરકાર દ્રારા 15 મે થી સુધી પ્રતિબંધિત વિમાની સેવાને સમર્થન કરી રહ્યા છે. મિડીયા રિપોર્ટસ મુજબ ખેલાડીઓને માલદીવ મોકલવામાં આવી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઇંગ્લેંડ અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓ રહેશે ક્વોરન્ટાઇન હેઠળ ઓસ્ટ્રેલીયા ઉપરાંત ઇંગ્લેડના ખેલાડીઓ ને પરત ફરવુ આસાન નહી હોય. ઇંગ્લેંડ એ પાછલા મહિને ભારતને રેડ લીસ્ટ કર્યુ હતુ. હવે ખેલાડી જો પરત ફરશે તો, તેમણે 10 દિવસ સુધી હોટલમાં ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે. રેડ લિસ્ટ છતાં પણ ઇસીબી ખેલાડીઓના પરત ફરવાને લઇને તેની પર કામ કરી રહ્યુ છે.

આ નિર્ણય બાદ ક્રિકેટ સાઉથ આફ્રિકા એ એક પ્રેસ રિલીઝ માં કહ્યુ છે કે, ડબલ્યુએચઓ મુજબ તેમના ખેલાડીઓ ભારત થી પરત ફરવા પર ઘરે ક્વોરન્ટાઇ હેઠળ રહેવુ પડશે. બતાવી દઇએ કે, ડબલ્યુએચઓ અનુસાર જે બીજા દેશમાં પ્રવાસ કરીને સાઉથ આફ્રિકા પરત ફરે છે, તેણે હોમ ક્વોરન્ટાઇન રહેવુ પડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">