IPL 2021: દિલ્હી કેપિટલ્સના નવા કેપ્ટન ઋષભ પંત ઓછી વયે જવાબદારી મેળવનારા પાંચ કેપ્ટનમાં સામેલ થયો

શ્રેયસ ઐયર (Shreyas Iyer) ને ઇંગ્લેંડ (England) સામેની વન ડે શ્રેણી દરમ્યાન ખભામાં ઇજા પહોંચવાને લઇને સર્જરી કરવાની સ્થિતી સર્જાઇ હતી. આ સંજોગોમાં IPLની આગામી સિઝન માટે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમને એક સફળ કેપ્ટનને બહાર રાખવાની સ્થિતી સર્જાઇ હતી.

IPL 2021: દિલ્હી કેપિટલ્સના નવા કેપ્ટન ઋષભ પંત ઓછી વયે જવાબદારી મેળવનારા પાંચ કેપ્ટનમાં સામેલ થયો
Rishabh Pant
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 31, 2021 | 2:08 PM

શ્રેયસ ઐયર (Shreyas Iyer) ને ઇંગ્લેંડ (England) સામેની વન ડે શ્રેણી દરમ્યાન ખભામાં ઇજા પહોંચવાને લઇને સર્જરી કરવાની સ્થિતી સર્જાઇ હતી. આ સંજોગોમાં IPL ની આગામી સિઝન માટે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમને એક સફળ કેપ્ટનને બહાર રાખવાની સ્થિતી સર્જાઇ હતી. આમ નવા કેપ્ટન તરીકે દિલ્હી કેપિટલ્સના ચેરમેન અને સહ માલિક કિરણકુમાર ગાંધી (Kirankumar Gandhi) એ મંગળવાર સાંજે નવા કેપ્ટનની ઘોષણા કરી હતી. ઓસ્ટ્ર્લીયા પ્રવાસ અને ઇંગ્લેંડ સામેની તાજેતરની ક્રિકેટ શ્રેણી દરમ્યાન જબરદસ્ત પ્રદર્શન કરનારા ઋષભ પંત (Rishabh Pant) ને કેપ્ટન તરીકે પસંદ કરાયો હતો. 23 વર્ષીય પંતે કેપ્ટનશીપ મળતા કહ્યુ હતુ કે, દિલ્હીની કેપ્ટનશીપ કરવી મારા માટે એક સપનુ હતુ, જે માટે ટીમના માલિકો નો આભારી છું કે, તેમણે મને આ ભૂમિકા માટે મને યોગ્ય સમજ્યો.

દિલ્હી કેપિટલ્સ ની કેપ્ટનશીપ મળવા સાથે જ ઋષભ પંત એક ખાસ ક્લબમાં સામેલ થઇ ચુક્યો છે. ઋષભ પંત આઇપીએલમાં ઓછી વયમાં કેપ્ટન તરીકે જવાબદારી મેળવનારો પાંચમાં યુવા ક્રિકેટર છે. આ પહેલા ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સ્ટીવ સ્મિથ અને સુરેશ રૈના પણ આઇપીએલમાં ઓછી વયે કેપ્ટનશીપ કરનારા યુવાન ખેલાડીઓ છે. કોહલી અને સ્મીથ 22 વર્ષની ઉંમરે કેપ્ટનશીપ મેળવી હતી. જ્યારે, રૈના અને ઐયર એ 23 વર્ષે કેપ્ટનશીપ મેળવી હતી. હવે ઋષભ પંતને પણ 23 વર્ષની વયે જ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ ની જવાબદારી મળી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શ્રેયસ ઐયરે પણ પંતને કેપ્ટનશીપ મળતા શુભેચ્છાઓ પાઠવી હતી. ઋષભ પંત એ પણ કેપ્ટન તરીકેની ભૂમિકા મળ્યા બાદ કહ્યુ હતુ કે, દિલ્હી થી આઇપીએલની સફર છ વર્ષ પહેલા શરુ કરી હતી. આ ટીમના કેપ્ટન બનવુ એ મારા માટે એક સપનુ હતુ. હું મારા ટીમના માલિકોનો ખૂબ આભારી છુ. જેમણે મને આ જવાબદારી માટે યોગ્ય સમજ્યો છે. મારી આસપાસ આટલા સારા અને મોટા લોકો છે કે હું પોતાની ટીમના માટે પોતાનુ સર્વશ્રેષ્ઠ આપવા માટે રાહ જોઇ નથી શકતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">