INDvsAUS: બુમરાહ-સિરાજને લઈને કરાઈ વંશિય ટિપ્પણી, BCCIએ કહ્યુ ઓસ્ટ્રેલિયાની કોર્ટ કાર્યવાહી કરે

ઓસ્ટ્રેલીયા સામેની સિડની ટેસ્ટ (Sydney Test) મેચના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓ સામે વંશિય ટીપ્પણી (Racial Slurs) ઓને લઇને બબાલ મચી ચુકી છે. ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) અને મહંમદ સિરાજ (Mohammad Siraj) પર સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર હાજર કેટલાક દર્શકોએ વંશિય ટીપ્પણી કરી હતી.

INDvsAUS: બુમરાહ-સિરાજને લઈને કરાઈ વંશિય ટિપ્પણી, BCCIએ કહ્યુ ઓસ્ટ્રેલિયાની કોર્ટ કાર્યવાહી કરે
મહંમદ સિરાજ અને બુમરાહને ફિલ્ડીંગ દરમ્યાન વંશિય ટીપ્પણીનો ભોગ બનાવ્યા.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 10, 2021 | 8:20 AM

ઓસ્ટ્રેલીયા સામેની સિડની ટેસ્ટ (Sydney Test) મેચના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓ સામે વંશિય ટીપ્પણી (Racial Slurs) ઓને લઇને બબાલ મચી ચુકી છે. ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) અને મહંમદ સિરાજ (Mohammad Siraj) પર સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર હાજર કેટલાક દર્શકોએ વંશિય ટીપ્પણી કરી હતી. ભારતીય બોલરોએ જેની ફરીયાદ પોતાના કેપ્ટનને કરી હતી. જેમણે આ અંગેની જાણકારી અંપાયરોને આપી હતી. હવે મામલો ICC પાસે પહોંચી ચુક્યો છે. રિપોર્ટસ મુજબ BCCI એ આ અંગે અધિકારીક રીતે ફરીયાદ દર્જ કરાવી છે. હવે આ મુદ્દા પર બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુકલા (Rajiv Shukla) એ પણ પોતાની નારાજગી જાહેર કરી છે.

ન્યૂઝ એજન્સી PTI ના મુજબ, એક દર્શક પર શરાબના નશામાં ભારતીય ખેલાડીઓ પર વંશિય ટીપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે. બીસીસીઆઇના સુત્રોએ બતાવ્યુ હતુ કે, સિરાજને કથિત રુપે વાનર કહેવામાં આવ્યો હતો. જેના બાદ મેચ રેફરી ડેવિડ બૂન ને ફરિયાદ કરવામાં આવી હતી. બતાવવામાં આવી રહ્યુ છે કે, વંશિય ટીપ્પણીઓની ઘટના મેચના બીજા અને ત્રીજા દિવસની છે.

બીસીસીઆઇ ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ પણ આ મુદ્દા પર પોતાની નારાજગી જાહેર કરી છે. સાથએ જ તેમણે કહ્યુ હતુ કે, બીસીસીઆઇ અને આસીસી આ મામલાની કાર્યવાહી કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે આ પ્રકારની હરકતોને કોઇ જગ્યા નથી મળી શકતી. શુકલાએ સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, અમને આ મામલાની જાણકારી મળી છે. ક્રિકેટ ભદ્રજનોની રમત છે અને આ પ્રકારની હરકતોની ના તો કોઇ જગ્યા છે કે ના તો તેનો સ્વિકાર થઇ શકે છે. ટીમ મેનેજમેન્ટ આ મામલાની કાર્યવાહી કરી રહ્યુ છે. બીસીસીઆઇ અને આઇસીસીને પણ આ મામલામાં જાણકારી છે. તેઓ પણ આ પ્રકારની હરકતોને રોકવા માટે આસીસી તરફ થી કડક નિયમો પણ ઘડવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આગળ પણ વાત કરતા તેઓએ કહ્યુ હતુ કે, જો કોઇ નસ્લીય ટીપ્પણી કરી રહ્યુ છે તો, મને લાગે છે કે ઓસ્ટ્રેલીયાની અદાલતએ પણ આ મામલાને ધ્યાન પર લઇને આ પ્રકારની હરકતોને રોકવી જોઇએ.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">