ક્રિકેટ વર્લ્ડ કપ 2019ઃ શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ સાથે મેચમાં વિજય મેળવી

ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડીયા અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ભારતે વિજય મેળવી છે. 7 વિકેટથી શ્રીલંકાની ટીમને હરાવી છે. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરીને 265 રનનો લક્ષ્ય ભારતની ટીમને આપ્યો હતો. શ્રીલંકાની ટીમમાંથી મેથ્યૂઝે સદી ફટકારી તો જસપ્રીત બૂમરાહે 3 વિકેટ સાથે શાનદાર બોલિંગ કરી હતી. આ પણ વાંચોઃ પાકિસ્તાનના આ અનુભવી ખેલાડીએ વન-ડે ક્રિકેટમાંથી […]

ક્રિકેટ વર્લ્ડ કપ 2019ઃ શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ સાથે મેચમાં વિજય મેળવી
Follow Us:
| Updated on: Jul 06, 2019 | 5:26 PM

ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડીયા અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ભારતે વિજય મેળવી છે. 7 વિકેટથી શ્રીલંકાની ટીમને હરાવી છે. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરીને 265 રનનો લક્ષ્ય ભારતની ટીમને આપ્યો હતો. શ્રીલંકાની ટીમમાંથી મેથ્યૂઝે સદી ફટકારી તો જસપ્રીત બૂમરાહે 3 વિકેટ સાથે શાનદાર બોલિંગ કરી હતી.

આ પણ વાંચોઃ પાકિસ્તાનના આ અનુભવી ખેલાડીએ વન-ડે ક્રિકેટમાંથી લીધી નિવૃતી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વર્લ્ડ કપ 2019માં ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી તો થઈ ચૂકી છે. પરંતુ શ્રીલંકા વિરુદ્ધ અંતિમ મેચમાં પણ ભારતે પૂરજોશથી મેદાન પોતાના નામે કર્યું છે. જોવામાં આવે તો એક સમયે 55 રન પર શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવી હતી. તે છતાં મેથ્યુઝની સદી અને લાહિરુના 50 રન સહિત શ્રીલંકાએ 264 રનનો લક્ષ્ય આપ્યો હતો. ભારતના ઓપનિંગ ખેલાડીઓ તરીકે રાહુલ અને રોહિતે આક્રમક શરૂઆત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">