ભારતની શરમજનક હાર પર ફેન્સ ભડક્યા, કહ્યું કે ‘સેમીફાઈનલ સુધી નહી પહોંચે ટીમ’

ICC ક્રિકેટ વલ્ડૅકપ 2019 માટે ઈંગ્લેન્ડ પહોંચેલી ભારતીય ટીમને તેમની પહેલી જ પ્રેકટિસ મેચમાં ન્યૂઝીલેન્ડે 6 વિકેટે પરાજય આપ્યો હતો. આ હાર પછી ટીમ ઈન્ડિયાની તૈયારીઓ પર લોકોએ પ્રશ્નો કર્યા છે. ફેન્સનું કહેવું છે કે ભારતીય ટીમ જો આ રીતે જ ટૂર્નામેન્ટમાં આગળ રમશે તો તે સેમીફાઈનલ સુધી પણ નહીં પહોંચી શકે. ભારતે રવીન્દ્ર જાડેજાના […]

ભારતની શરમજનક હાર પર ફેન્સ ભડક્યા, કહ્યું કે 'સેમીફાઈનલ સુધી નહી પહોંચે ટીમ'
Follow Us:
| Updated on: May 31, 2019 | 8:53 AM

ICC ક્રિકેટ વલ્ડૅકપ 2019 માટે ઈંગ્લેન્ડ પહોંચેલી ભારતીય ટીમને તેમની પહેલી જ પ્રેકટિસ મેચમાં ન્યૂઝીલેન્ડે 6 વિકેટે પરાજય આપ્યો હતો. આ હાર પછી ટીમ ઈન્ડિયાની તૈયારીઓ પર લોકોએ પ્રશ્નો કર્યા છે. ફેન્સનું કહેવું છે કે ભારતીય ટીમ જો આ રીતે જ ટૂર્નામેન્ટમાં આગળ રમશે તો તે સેમીફાઈનલ સુધી પણ નહીં પહોંચી શકે.

ભારતે રવીન્દ્ર જાડેજાના 54 રનની મદદથી 39.2 ઓવરમાં 179 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ ટીમે આ લક્ષ્ય 37.1 ઓવરમાં પૂર્ણ કરીને 4 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. આ હાર પછી ફેન્સે ભારતીય ટીમની હારના ઘણાં કારણ પણ બતાવ્યા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી પણ ટીમના બેટસમેન મોટો સ્કોર કરી શકયા ન હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો: મુસ્લિમ પરિવારમાં બાળકનો થયો જન્મ, માતાની જીદ પર નામ રાખવામાં આવ્યું ‘નરેન્દ્ર મોદી’

એક સમયે ભારતીય ટીમનો સ્કોર 100 રનથી વધારે થવો પણ મુશ્કેલ લાગી રહ્યો હતો પણ રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે ટીમને આ સ્કોર સુધી પહોંચાડી હતી. જે વાતની ચિંતા ભારતીય બેટસમેનોને લઈને કરવામાં આવી રહી હતી તે પ્રેકિટસ મેચમાં સાચી સાબિત થઈ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">