AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શમી અને રાયડુની મદદથી ‘વિરાટ સેના’એ 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ન્યૂઝીલેન્ડમાં સીરીઝ પર કર્યો કબ્જો  

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ વન-ડેની શ્રેણીને ભારતે 4-1થી પોતાના નામે કરી લીધી છે. સીરીઝનો છેલ્લો મુકાબલો ભારતે 35 રનથી જીતીને સીરીઝ પર વિજય મેળવી લીધો હતો. પાંચ વન-ડે સિરીઝમાં આ છેલ્લા મુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલાં બલ્લેબાજી કરવાનો ફેસલો લીધો હતો. પહેલાં રમીને ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 49.5 ઓવરમાં 253 રનનું લક્ષ્ય આપ્યું […]

શમી અને રાયડુની મદદથી 'વિરાટ સેના'એ 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ન્યૂઝીલેન્ડમાં સીરીઝ પર કર્યો કબ્જો  
Gautam Parmar
| Edited By: | Updated on: Feb 03, 2019 | 11:03 AM
Share

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ વન-ડેની શ્રેણીને ભારતે 4-1થી પોતાના નામે કરી લીધી છે. સીરીઝનો છેલ્લો મુકાબલો ભારતે 35 રનથી જીતીને સીરીઝ પર વિજય મેળવી લીધો હતો.

પાંચ વન-ડે સિરીઝમાં આ છેલ્લા મુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલાં બલ્લેબાજી કરવાનો ફેસલો લીધો હતો. પહેલાં રમીને ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 49.5 ઓવરમાં 253 રનનું લક્ષ્ય આપ્યું હતું. આ 253 રનના લક્ષ્યને સામનો કરવા માટે ન્યૂઝીલેન્ડની ટીમ મેદાન પર ઉતરી હતી પણ તે માત્ર 44.1 ઓવરમાં જ આઉટ થઈને 217 રનનું જ લક્ષ્ય સર કરી શકી હતી.

આ મેચ ભારતને જીતાડવામાં અંબાતી રાયડુ અને વિજય શંકરનો ફાળો મહત્ત્વનો માનવામાં આવે છે કારણ કે તેમને ભાગીદારીની 22.2 ઓવરમાં ભારતીય ટીમને 98 રન અપાવ્યાં હતાં. 90 રનની પારી રમનારા અંબાતી નાયડુને પ્લેયર ઓફ દ મેચ અને જ્યારે મોહમ્મદ શમીને મેન ઓફ દ સીરીઝ તરીકે પસંદગી કરાઈ છે.  આ ક્રિકટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે જેમાં ભારતે ન્યૂઝીલેન્ડ ધરતી પર 5માંથી 4 મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરી હોય.

[yop_poll id=”1034″]

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">