IND vs SA: રોહિત-વિરાટ સહિત ભારતીય ખેલાડીઓ આજથી મુંબઈમાં ધામા નાંખશે, જાણો ક્યારે સાઉથ આફ્રિકા જવા રવાના થશે?

ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસ માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓ આજથી મુંબઈમાં ભેગા થશે.

IND vs SA: રોહિત-વિરાટ સહિત ભારતીય ખેલાડીઓ આજથી મુંબઈમાં ધામા નાંખશે, જાણો ક્યારે સાઉથ આફ્રિકા જવા રવાના થશે?
Indian player
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 8:45 AM

IND vs SA: ટીમ ઈન્ડિયા (Team India)નો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસ માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડી (Indian player)ઓ આજથી મુંબઈમાં ભેગા થશે. અહીં 3 દિવસ ક્વોરેન્ટાઇન (Quarantine)માં રહ્યા બાદ તમામ ખેલાડીઓ 16 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા (South Africa) જવા રવાના થશે. ન્યુઝીલેન્ડ (New Zealand) સામે ભારતીય ખેલાડીઓની ઘરઆંગણાની સીરીઝ હાલમાં જ પૂરી થઈ છે. આ શ્રેણી બાદ ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા પોતાના ઘરે સમય પસાર કરવા માટે થોડો સમય મળ્યો છે.

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, “બધા ખેલાડીઓ રવિવારે મુંબઈમાં એકઠા થશે. રોહિત અને વિરાટ પણ આમાં સામેલ થશે. આ તમામ ખેલાડીઓ બાયો-સિક્યોર બબલ (Bio-secure bubbleBio-secure bubble)માં રહ્યા બાદ 16 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ જવા રવાના થશે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે મુંબઈમાં તેમના મેળાવડા પહેલા, કેટલાક ભારતીય ખેલાડીઓએ તેમના પરિવાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા (Social media) પર પોસ્ટ કરી અને ગુડબાય મેસેજ લખ્યા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પુજારાની પ્રવાસ પહેલા ગુડબાય પોસ્ટ

ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara)એ લખ્યું, “આગામી પ્રવાસની શરૂઆત પહેલા ઘરે છેલ્લો દિવસ. આગળના પડકારો માટે તૈયાર છે પરંતુ આ બંનેને ચૂકી જવાથી દુઃખી છું.” પુજારા દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ભારતની ટેસ્ટ ટીમનો ભાગ છે. આ પ્રવાસમાં ભારતે 3 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે.

ટીમ ઈન્ડિયા 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગ પહોંચશે

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ભારતીય ટીમ (Indian team)ના રોકાણ માટે ઈરેન લોજ હોટેલ બુક કરવામાં આવી છે. ભારતીય ટીમ 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગ પહોંચશે. આ એ જ હોટલ છે જેમાં અગાઉ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની ટીમ રોકાઈ હતી. ભારતે 26 ડિસેમ્બરથી પ્રવાસ પર પ્રથમ ટેસ્ટ રમવાની છે. આ બોક્સિંગ ડે ટેસ્ટ હશે, જે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ્સ પાર્કમાં રમાશે. ટીમ ઈન્ડિયા કેપટાઉન જતા પહેલા જોહાનિસબર્ગમાં રમાનાર નવા વર્ષની ટેસ્ટ માટે પણ આ હોટલમાં રોકાશે.

આ પણ વાંચો : હવે હરિયાણાની શાળાઓમા ભણાવાશે ભગવદ ગીતા, આગામી સત્રથી ધોરણ 5 અને 7ના વિદ્યાર્થીઓ વાંચશે ગીતાના શ્લોક

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">