આઇસીસીના આ નિર્ણયથી ટીમ ઇન્ડિયાને થયુ નુકશાન, તો ઓસ્ટ્રેલીયાને થયો ફાયદો

કોવિડ-19 મહામારીને લઇને ટેસ્ટ ચેમ્પિયનશીપમાં બદલાવ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે આસીસી એ સ્પષ્ટ કરી દીધુ છે. આંતર રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઇને મોટો નિર્ણય સંભળાવ્યો છે.  આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ્સના નિયમને જ બદલી નાંખ્યો છે. જેના કારણે ટીમ ઇન્ડિયાને મોટુ નુકશાન થયુ છે. આઇસીસીએ નિયમોમાં ફેરફાર કરતા અગાઉ […]

આઇસીસીના આ નિર્ણયથી ટીમ ઇન્ડિયાને થયુ નુકશાન, તો ઓસ્ટ્રેલીયાને થયો ફાયદો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 21, 2020 | 7:12 AM

કોવિડ-19 મહામારીને લઇને ટેસ્ટ ચેમ્પિયનશીપમાં બદલાવ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે આસીસી એ સ્પષ્ટ કરી દીધુ છે. આંતર રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઇને મોટો નિર્ણય સંભળાવ્યો છે.  આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ્સના નિયમને જ બદલી નાંખ્યો છે. જેના કારણે ટીમ ઇન્ડિયાને મોટુ નુકશાન થયુ છે.

આઇસીસીએ નિયમોમાં ફેરફાર કરતા અગાઉ ભારતીય ટીમ નંબર એક ના સ્થાન પર હતી. પરંતુ હવે તે એક સ્થાન ખસીને બીજા નંબર પર આવી પહોંચી છે. તો આમ થવા થી હવે ઓસ્ટ્રેલીયાની ટીમ રેંકીંગમાં નંબર એક ના સ્થાન પર આવી ચુકી છે. આઇસીસીએ ટીમોને તેમની મેચમાં મળેલી જીતના અંકોના સરેરાશ નિકાળવામાં આવ્યા છે. જે સીરીઝ મહામારીના સમયગાળાને લઇને રમી શકાઇ નથી તેને ડ્રો માની લેવામાં આવી છે. આઇસીસીના આ નિયમના કારણે ઓસ્ટ્રેલીયાને ફાયદો થયો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારતીય ટીમ હાલમાં ચાર સીરીઝમાં 360 અંક ધરાવે છે, જે અંકોના આધારે જ ટીમ ઇન્ડિયા ટોપ પર હતી. નવા નિયમનુસાર સરેરાશને આધારે હવે બીજા સ્થાન પર છે. બીજી તરફ ઓસ્ટ્રેલીયાના ત્રણ સીરીઝ સાથે 296 અંક હતા. આમ તે બીજા સ્થાન પર હતી, પરંતુ હવ તે પોઇન્ટની બાબતમાં ટોપર બની ગઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">