રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી સામે બોલીને મુશ્કેલીમાં મુકાયો રિદ્ધિમાન સાહા, BCCI પુછપરછ કરશે

રિદ્ધિમાન સાહાએ પોતાની પસંદગીને લઇને કોચ રાહુલ દ્રવિડ, પસંદગીકર્તા ચેતન શર્મા અને અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે થયેલી વાતચીત જાહેર કરી દીધી હતી.

રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી સામે બોલીને મુશ્કેલીમાં મુકાયો રિદ્ધિમાન સાહા, BCCI પુછપરછ કરશે
Wriddhiman Saha (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 5:18 PM

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) થી રાષ્ટ્રીય ટીમમાંથી બહાર થયા બાદ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) પર કરવામાં આવેલી ટિપ્પણી માટે સ્પષ્ટીકરણની માંગ કરશે. કારણ કે બોર્ડને લાગે છે કે બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ આધારીત ખેલાડી હોવાના કારણે તેણે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

તમને જણાવી દઇએ કે 37 વર્ષના રિદ્ધિમાન સાહાને જ્યારે શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયામાં લેવામાં ન આવ્યો ત્યારે તેણે કોચ રાહુલ દ્રવિડ અને બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ચીફ સિલેક્ટર ચેતન શર્મા સાથે થયેલી વાતચીતને જાહેર કરી હતી.

બોર્ડના વાર્ષિક કરાર હેઠળ ગ્રુપ બીમાં આવનાર રિદ્ધિમાન સાહાએ બોર્ડના નિયમ 6.3 ના નિયમનું ઉલ્લંઘન કર્યું છે. આ નિયમ પ્રમાણે કોઇ પણ ખેલાડી રમત, અધિકારીઓ, રમતમાં થયેલ ઘટનાઓ, પસંદગી મામલા કે રમત સંબંધી કોઇ પણ બાબતને મીડિયા સમક્ષ આવી ટીપ્પણી નહીં કરી શકે. જો બીસીસીઆઈને આ અંગે ખ્યાલ આવશે કે આવી કોઇ ઘટના સામે આવી તો તે ખેલાડી સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા
મહત્વનું છે કે રિદ્ધિમાન સાહાએ પોતાની પસંદગીને લઇને રાહુલ દ્રવિડ, પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા અને સૌરવ ગાંગુલીની સાથે થયેલ ખાનગી વાતચીતનો ખુલાસો જાહેરમાં કરી દીધો હતો. બીસીસીઆઈના કોષાઅધ્યક્ષ અરૂણ ધુમને ન્યુઝ એજન્સી પીટીઆઈને કહ્યું કે, “હા, એવી સંભાવના છે કે બીસીસીઆઈ રિદ્ધિમાન સાહાથી પુછશે કે બોર્ડના વાર્ષિક કોન્ટ્રાક્ટ હેઠળ હોવા છતાં તેણે આવી તમામ બાબતો જાહેર કેમ કરી?

તમને જણાવી દઇએ કે રિદ્ધિમાન સાહાને શ્રીલંકા સામે રમાનારી બે મેચની ટેસ્ટ સીરિઝમાં પસંદગી કરવામાં આવી નથી. તેની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં આંધ્ર પ્રદેશના યુવા વિકેટકીપર બેટ્સમેન કે. એસ. ભરતને રિઝર્વ વિકેટ કીપરના રૂપમાં લેવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમ ઇન્ડિયામાં યુવા ક્રિકેટર રિષભ પંતનું નામ મોખરે છે.

આ પણ વાંચો :IPL 2022: 5 ટીમો વચ્ચે બે ગ્રુપ બનાવવામાં આવ્યા, દરેક ટીમ 14 લીગ મેચ રમશે, જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચો : બુમરાહ અને હર્ષલ પટેલની જોડી ઘણી જબરદસ્ત રહેશેઃ ઝહીર ખાન

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">