Sri Lanka Tour: બે ટીમોને એક સાથે રમાડવાને લઈને રાહુલ દ્રાવિડે કહ્યું, આ લાંબા ગાળાનું સમાધાન નથી

કોરોનાકાળમાં હાલમાં ક્રિકેટ ટીમોને એક બીજા દેશમાં રમવુ મુશ્કેલ છે. દેશમાં ક્વોરન્ટાઈન થયા બાદ આયોજન સ્થળના દેશમાં પહોંચીને ફરી ક્વોરન્ટાઈન થવુ પડી રહ્યુ છે. જેને લઇને ક્રિકેટરોનો મોટો સમય તેમાં વીતી રહ્યો છે.

Sri Lanka Tour: બે ટીમોને એક સાથે રમાડવાને લઈને રાહુલ દ્રાવિડે કહ્યું, આ લાંબા ગાળાનું સમાધાન નથી
Rahul Dravid
Follow Us:
| Updated on: Jun 27, 2021 | 11:42 PM

ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રાવિડ (Rahul Dravid) હવે નવી જવાબદારી સાથે જોવા મળશે. શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) ખેડનારી ટીમ ઈન્ડીયા સાથે રાહુલ દ્રાવિડ હેડ કોચની ભૂમિકામાં જોવા મળનાર છે. BCCIએ શ્રીલંકા પ્રવાસ પર મુખ્ય ટીમને બદલે અન્ય ટીમ મોકલી છે. રાહુલ દ્રાવિડે બીજી ટીમને લઈને પોતાનો મત રજૂ કર્યો છે. ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસમાં મર્યાદીત ઓવરની સિરીઝ રમશે. શિખર ધવન ( Shikhar Dhawan)ની આગેવાનીમાં ટીમ યુવાઓથી ભરેલી છે.

શ્રીલંકા પ્રવાસે જનારી ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મહત્વના અને અનુભવી ખેલાડીઓ હાજર નથી. કારણ કે મુખ્ય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસમાં વ્યસ્ત છે. બીજી ટીમને લઈને રાહુલ દ્રાવિડે વર્ચ્યુઅલ મીટીંગમાં કહ્યું કે યાત્રા પ્રતિબંધો અને ક્વોરન્ટાઈનને કારણે અલગ સ્થિતી છે. કોવિડ19ના કારણે આ અનુમાન લગાવવુ અત્યારે મુશ્કેલ છે. તેમણે કહ્યું જ્યારે દેશો વચ્ચે સફર પ્રતિબંધ થઈ જાય તો શોર્ટ ટર્મ માટે આમ થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રાહુલ દ્રાવિડે કહ્યું શું આ એક લોન્ગ ટર્મ સમાધાન છે, મને માન્યામાં નથી આવી રહ્યુ. તેના માટે અમારે અન્ય બોર્ડ, સ્પોન્સર, મીડીયા રાઈટ્સ અને હિતધારકો સાથે વાત કરવી પડશે. તેમણે કહ્યું કે બધા ફોર્મેટમાં રમવાવાળા ખેલાડીઓ પર કેટલુક દબાણ ઘટાડે છે. તેમના માટે સતત પ્રતિબંધનો સામનો કરવો મુશ્કેલ છે.

દરેક યુવા ચહેરાને તક મળવી મુશ્કેલ

દ્રાવિડે ટીમ શ્રીલંકા પ્રવાસે જતા અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં ખેલાડીઓને રમાડવાને લઈને વાત કરી હતી. તેમણે કહ્યું હતુ કે મર્યાદિત ઓવરોની શ્રેણીમાં પસંદ કરવામાં આવેલ તમામ યુવા ખેલાડીઓને રમાડવાનો મોકો આપવો સંભવ નથી. શિખર ધવનની આગેવાની શ્રીલંકા પ્રવાસ ખેડનારી ટીમના છ ખેલાડીઓ અનકેપ્ડ ખેલાડીઓ છે.

તેઓએ કહ્યું કે આ નાના ફોર્મેટમાં અમારાથી અપેક્ષા રાખવીએ કદાચ અયોગ્ય હશે કે દરેકને મોકો મળશે. શ્રીલંકામાં 3-3 વન ડે મેચ અને T20 આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝ રમાનારી છે. આ માટે સિલેકટર્સ પણ શ્રીલંકામાં મોજૂદ હશે. જ્યાં 13 જૂલાઈથી વન ડે શ્રેણીની શરુઆત થનાર છે. જ્યારે 21 જૂલાઈથી T20 મેચ રમાનારી છે.

આ પણ વાંચો: Sri Lanka Tour: હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન અને ધવનની પસંદગીની વાનગીની રેસીપીનો વીડિયો BCCIએ કર્યો શેર

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">