IND vs WI: ભારતીય ટીમ પર કોરોનાનો હુમલો, શિખર ધવન, ગાયકવાડ સહિતના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ઝપેટમાં

આગામી રવિવાર થી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (India Vs West Indies) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન ડે સિરીઝનો પ્રારંભ થનારો છે.

IND vs WI: ભારતીય ટીમ પર કોરોનાનો હુમલો, શિખર ધવન, ગાયકવાડ સહિતના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ઝપેટમાં
ટીમ ઇન્ડિયાના 8 ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાના સમાચાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 11:49 PM

અમદાવાદ (Ahmedabad) માં આગામી રવિવાર થી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (India Vs West Indies) વચ્ચે વન ડે સિરીઝની શરુઆત થનારી છે. આ પહેલા જ ભારતીય ટીમ (Indian Cricket Team) થી નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયા પર કોરોના એટેક થયો છે.  ભારતીય ટીમ ના ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાનુ જણાઇ આવ્યુ છે. ભારતીય ટીમના ઓપનર શિખર ધવન, શ્રેયસ અય્યર અને ઋતુરાજ ગાયકવાડ Covid19 પોઝિટીવ જણાઇ આવ્યા છે. ટીમના 8 ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

અન્ય પાંચ ખેલાડીઓ કોણ છે તે હજુ સુધી બહાર જાણકારી આવી નથી. જો કે, BCCI ની મેડિકલ ટીમ આ મામલાની તપાસ કરી રહી છે અને જો સમાચારનું માનીએ તો આ ખેલાડીઓ કદાચ હવે ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ટૂંક સમયમાં જ બીસીસીઆઈ નવા ખેલાડીઓના નામની જાહેરાત કરી શકે છે.

સમાચાર અનુસાર, ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ પ્રથમ RT-PCR ટેસ્ટમાં નેગેટિવ જોવા મળ્યા હતા પરંતુ બુધવારે થયેલા ટેસ્ટમાં શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યર કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

BCCIના ખજાનચી અરુણ ધૂમલે ભારતીય ટીમમાં કોરોનાના કેસની પુષ્ટિ કરી છે. અરુણ કુમાર ધૂમલે જણાવ્યું કે કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, બીસીસીઆઈ આ બાબત પર નજર રાખી રહ્યું છે.

એવા પણ અહેવાલ છે કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીના શિડ્યુલમાં પણ ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી ODI સિરીઝ શરૂ થશે. વનડે શ્રેણી અમદાવાદમાં રમાશે. તે જ સમયે, ટી20 શ્રેણી 16 ફેબ્રુઆરીથી કોલકાતામાં રમાશે.

આ પણ વાંચોઃ IPL 2022: વધતી ઉંમરે પણ એ જ દમ ! મેગા ઓક્શનમાં સામેલ આ 5 ખેલાડીઓને ‘ઘરડાં’ ના સમજતા!

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">