Ranji Trophy 2022: ચિરાગ જાનીની બેવડી સદી બાદ જાડેજાના સ્પિનનો જાદુ, સૌરાષ્ટ ટીમનો ઇનિંગ્સથી શાનદાર વિજય

Ranji trophy 2022: સૌરાષ્ટ્ર અંતિમ સિઝનમાં રણજી વિજેતા બન્યું છે. આ સિઝનની પ્રથમ મેચમાં તેને મુંબઈના હાથે પ્રથમ દાવમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Ranji Trophy 2022: ચિરાગ જાનીની બેવડી સદી બાદ જાડેજાના સ્પિનનો જાદુ, સૌરાષ્ટ ટીમનો ઇનિંગ્સથી શાનદાર વિજય
Ranji trophy 2022 : અંતિમ સિઝનમાં પણ સૌરાષ્ટ્રે જીત મેળવી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 9:10 PM

ડિફેન્ડિંગ ચેમ્પિયન સૌરાષ્ટ્રે (Saurashtra Cricket Team) રણજી ટ્રોફી 2022 (Ranji Trophy 2022) ના બીજા રાઉન્ડમાં એક દાવ અને 131 રનથી જંગી જીત નોંધાવી હતી. તેણે 27 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાયેલી મેચમાં ઓડિશાને હરાવ્યું અને સાત પોઇન્ટ મેળવ્યા. ચિરાગ જાની (235)ની બેવડી સદીના કારણે સૌરાષ્ટ્રે 501 રન બનાવ્યા હતા. જવાબમાં ઓડિશાની ટીમ 165 અને 205 રન જ બનાવી શકી હતી. સૌરાષ્ટ્રના ડાબા હાથના સ્પિનર ​​ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બંને દાવમાં અદભૂત બોલિંગ કરી અને કુલ 11 વિકેટ ઝડપી હતી. ઓડિશાની બીજી ઇનિંગમાં તેના બોલનો જાદુ વધુ ફેલાયો હતો અને તેણે 88 રનમાં સાત વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં સૌરાષ્ટ્રે એક દાવથી મેચ જીતી લીધી હતી.

મુંબઈના હાથે સિઝનની પ્રથમ મેચમાં પ્રથમ દાવના આધારે પછડાયા બાદ જયદેવ ઉનડકટની આગેવાની હેઠળની સૌરાષ્ટ્રની ટીમ માટે મોટો વિજય જરૂરી હતો. તેણે ઇનિંગ્સથી જીત મેળવી અને છને બદલે સાત પોઈન્ટ મેળવ્યા. રણજી ટ્રોફીના નિયમો મુજબ જે ટીમ મેચ જીતે છે તેને છ પોઈન્ટ મળે છે. પરંતુ ઇનિંગ્સ અથવા 10 વિકેટથી મેચ જીતવાથી બોનસ પોઇન્ટ મળે છે. આ કારણોસર સૌરાષ્ટ્રને સાત પોઈન્ટ મળ્યા છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ધર્મેન્દ્ર સિંહે 16મી વખત 5 વિકેટ લીધી હતી

સૌરાષ્ટ્રના 501 રનના જવાબમાં ઓડિશાની ટીમ પ્રથમ દાવમાં 165 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ કારણે તેને ફોલોઓન રમવું પડ્યું. પરંતુ બીજી ઈનિંગમાં પણ તેની હાલત સારી ન હતી. ઓપનર શાંતનુ મિશ્રા સિવાય કોઈ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો નહોતો. તેણે સૌરાષ્ટ્રના ડાબા હાથના બોલરો જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી.

જાડેજાએ 16મી વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી અને ઓડિશાની ડ્રોની આશા ખતમ કરી નાખી. તેણે પ્રથમ દાવમાં 48 રન આપીને ચાર વિકેટ લીધી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 62 મેચમાં 250 વિકેટ ઝડપી છે.

પુજારાના ચાલ્યો

અગાઉ ચિરાગ જાનીની કારકિર્દીની પ્રથમ બેવડી સદીના કારણે સૌરાષ્ટ્રે મોટો સ્કોર બનાવ્યો હતો. જાનીએ 373 બોલનો સામનો કરીને 33 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેમના સિવાય શેલ્ડન જેક્સન (75) અને અર્પિત વસાવડા (61)એ અડધી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારા આ દરમિયાન નિષ્ફળ ગયો અને માત્ર આઠ રન બનાવી શક્યો.

આ પણ વાંચોઃ IND vs SL: ભારતીય ટીમની બસમાંથી કારતુસ મળી આવતા ખળભળાટ, મોહાલી ટેસ્ટ માટે કોહલી સહિતના ખેલાડી ચંદીગઢ પહોંચ્યા છે

આ પણ વાંચોઃ IND vs SL: ભારતીય ટીમની બસમાંથી કારતુસ મળી આવતા ખળભળાટ, મોહાલી ટેસ્ટ માટે કોહલી સહિતના ખેલાડી ચંદીગઢ પહોંચ્યા છે

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">