Ranji Trophy 2022: ચિરાગ જાનીની બેવડી સદી બાદ જાડેજાના સ્પિનનો જાદુ, સૌરાષ્ટ ટીમનો ઇનિંગ્સથી શાનદાર વિજય

Ranji trophy 2022: સૌરાષ્ટ્ર અંતિમ સિઝનમાં રણજી વિજેતા બન્યું છે. આ સિઝનની પ્રથમ મેચમાં તેને મુંબઈના હાથે પ્રથમ દાવમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Ranji Trophy 2022: ચિરાગ જાનીની બેવડી સદી બાદ જાડેજાના સ્પિનનો જાદુ, સૌરાષ્ટ ટીમનો ઇનિંગ્સથી શાનદાર વિજય
Ranji trophy 2022 : અંતિમ સિઝનમાં પણ સૌરાષ્ટ્રે જીત મેળવી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 9:10 PM

ડિફેન્ડિંગ ચેમ્પિયન સૌરાષ્ટ્રે (Saurashtra Cricket Team) રણજી ટ્રોફી 2022 (Ranji Trophy 2022) ના બીજા રાઉન્ડમાં એક દાવ અને 131 રનથી જંગી જીત નોંધાવી હતી. તેણે 27 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાયેલી મેચમાં ઓડિશાને હરાવ્યું અને સાત પોઇન્ટ મેળવ્યા. ચિરાગ જાની (235)ની બેવડી સદીના કારણે સૌરાષ્ટ્રે 501 રન બનાવ્યા હતા. જવાબમાં ઓડિશાની ટીમ 165 અને 205 રન જ બનાવી શકી હતી. સૌરાષ્ટ્રના ડાબા હાથના સ્પિનર ​​ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બંને દાવમાં અદભૂત બોલિંગ કરી અને કુલ 11 વિકેટ ઝડપી હતી. ઓડિશાની બીજી ઇનિંગમાં તેના બોલનો જાદુ વધુ ફેલાયો હતો અને તેણે 88 રનમાં સાત વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં સૌરાષ્ટ્રે એક દાવથી મેચ જીતી લીધી હતી.

મુંબઈના હાથે સિઝનની પ્રથમ મેચમાં પ્રથમ દાવના આધારે પછડાયા બાદ જયદેવ ઉનડકટની આગેવાની હેઠળની સૌરાષ્ટ્રની ટીમ માટે મોટો વિજય જરૂરી હતો. તેણે ઇનિંગ્સથી જીત મેળવી અને છને બદલે સાત પોઈન્ટ મેળવ્યા. રણજી ટ્રોફીના નિયમો મુજબ જે ટીમ મેચ જીતે છે તેને છ પોઈન્ટ મળે છે. પરંતુ ઇનિંગ્સ અથવા 10 વિકેટથી મેચ જીતવાથી બોનસ પોઇન્ટ મળે છે. આ કારણોસર સૌરાષ્ટ્રને સાત પોઈન્ટ મળ્યા છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ધર્મેન્દ્ર સિંહે 16મી વખત 5 વિકેટ લીધી હતી

સૌરાષ્ટ્રના 501 રનના જવાબમાં ઓડિશાની ટીમ પ્રથમ દાવમાં 165 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ કારણે તેને ફોલોઓન રમવું પડ્યું. પરંતુ બીજી ઈનિંગમાં પણ તેની હાલત સારી ન હતી. ઓપનર શાંતનુ મિશ્રા સિવાય કોઈ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો નહોતો. તેણે સૌરાષ્ટ્રના ડાબા હાથના બોલરો જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી.

જાડેજાએ 16મી વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી અને ઓડિશાની ડ્રોની આશા ખતમ કરી નાખી. તેણે પ્રથમ દાવમાં 48 રન આપીને ચાર વિકેટ લીધી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 62 મેચમાં 250 વિકેટ ઝડપી છે.

પુજારાના ચાલ્યો

અગાઉ ચિરાગ જાનીની કારકિર્દીની પ્રથમ બેવડી સદીના કારણે સૌરાષ્ટ્રે મોટો સ્કોર બનાવ્યો હતો. જાનીએ 373 બોલનો સામનો કરીને 33 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેમના સિવાય શેલ્ડન જેક્સન (75) અને અર્પિત વસાવડા (61)એ અડધી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારા આ દરમિયાન નિષ્ફળ ગયો અને માત્ર આઠ રન બનાવી શક્યો.

આ પણ વાંચોઃ IND vs SL: ભારતીય ટીમની બસમાંથી કારતુસ મળી આવતા ખળભળાટ, મોહાલી ટેસ્ટ માટે કોહલી સહિતના ખેલાડી ચંદીગઢ પહોંચ્યા છે

આ પણ વાંચોઃ IND vs SL: ભારતીય ટીમની બસમાંથી કારતુસ મળી આવતા ખળભળાટ, મોહાલી ટેસ્ટ માટે કોહલી સહિતના ખેલાડી ચંદીગઢ પહોંચ્યા છે

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">