Mohamamd Azharuddin પર તપાસનો કસાયો ગાળીયો, હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પદેથી હટાવાયા

ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ કેપ્ટન મહંમદ અઝહરુદ્દીન (Mohamamd Azharuddin) પર મુશ્કેલીઓ સર્જાઇ છે. અઝહરુદ્દીનને હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (Hyderabad Cricket Association) ના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે.

Mohamamd Azharuddin પર તપાસનો કસાયો ગાળીયો, હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પદેથી હટાવાયા
Mohamamd Azharuddin
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 17, 2021 | 12:59 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ કેપ્ટન મહંમદ અઝહરુદ્દીન (Mohamamd Azharuddin) પર મુશ્કેલીઓ સર્જાઇ છે. અઝહરુદ્દીનને હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (Hyderabad Cricket Association) ના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. અઝહરુદ્દીન પર નિયમોના ઉલ્લંઘન જેવી બાબતોના આરોપોને લઇને આ પગલુ ભરવામાં આવ્યુ છે.

TV9 રિપોર્ટસ મુજબ તેમની સામે, તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના અંત સુધી તેઓ અધ્યક્ષ પદથી દુર રહેશે. એપેક્સ કાઉન્સીલ એ અઝહરુદ્દીનને એક નોટીસ પાઠવી છે, જે મુજબ તેમનુ સભ્યપદ પણ રદ કરી દેવામાં આવ્યુ છે.

મહંમદ અઝહરુદ્દીનને સપ્ટેમ્બર 2019 માં હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ પદે નિમણૂંક કરવામાં આવી હતી. TV9 ખબર મુજબ 10 જૂને એપેક્સ કાઉન્સીલ ની બેઠકમાં અનેક સભ્યોએ અઝહરુદ્દીનના વિરુદ્ધમાં ફરિયાદો કરી હતી. અઝહરુદ્દીન પર નિયમોના ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવાયો હતો. જેના બાદ તેઓને 15 જૂને સસ્પેન્શનની નોટીસ મોકલવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

નોટીસ મુજબ, અઝહરુદ્દીને એક સપ્તાહ દરમ્યાન યોગ્ય પુરાવાઓ રજૂ કરવાના છે. જો તેમ કરવામાં તેઓ નિષ્ફળ રહેશે તો, તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અઝહરુદ્દીને હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના ખાતાઓ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ એ વાત પણ સામે આવી છે કે, અઝહરુદ્દીન દુબઇ સ્થિત પ્રાઇવેટ ક્રિકેટ ક્લબના પણ મેમ્બર છે. જે વાતને તેઓએ એસોસિયેશનથી છુપાવી હતી.

અઝહરુદ્દીનની ગણના ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં કરવામાં આવે છે. અઝહરુદ્દીન ભારત માટે 99 ટેસ્ટ મેચ અને 334 વન ડે મેચ રમ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેઓએ 45.03 ની સરેરાશ થી 62.15 રન બનાવ્યા હતા. જ્યારે વન ડે ક્રિકેટમાં 36.92 ની સરેરાશથી 9378 રન બનાવ્યા હતા. અઝહરુદ્દીને ભારતીય ટીમ વતી ત્રણ વિશ્વકપમાં કેપ્ટનશીપની ભૂમિકા નિભાવી હતી. તેમની કેપ્ટનશીપમાં ભારતે 14 ટેસ્ટ મેચ અને 90 વન ડે મેચમાં જીત હાંસલ કરી છે.

Latest News Updates

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">