T20 World Cup 2021: મહેન્દ્રસિંહ ધોની ટીમ ઇન્ડીયાની નવી જર્સીમાં જોવા મળ્યો, નવા લૂકને ફેન્સે વાયરલ કરી દીધુ

ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) માં હરીફ ટીમોએ ભારતીય ટીમનો સામનો કરવો મતલબ ટીમ ઇન્ડીયા (MS Dhoni) ના 11 પ્લેયર જ નહી પરંતુ એમએસ ધોનીની રણનિતી સામે પણ લડવુ પડશે.

T20 World Cup 2021: મહેન્દ્રસિંહ ધોની ટીમ ઇન્ડીયાની નવી જર્સીમાં જોવા મળ્યો, નવા લૂકને ફેન્સે વાયરલ કરી દીધુ
Mahendra Singh Dhoni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 9:50 PM

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની મેચ દરમ્યાન એમએસ ધોની (MS Dhoni) ની ભૂમિકા પણ મહત્વની છે. 11 ખેલાડીઓ સાથે પાકિસ્તાને ધોનીના મગજ સામે પણ જંગ લડવાનો છે. આ માટે ધોનીએ તમામ તૈયારીઓ ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) માટે દુબઇમાં ટીમ ઇન્ડીયાના ખેલાડીઓને કરાવી છે. પાકિસ્તાન જ વિશ્વકપમાં તેમના અભિયાન અંગે પણ મહત્વની યોજનાને તેણે અમલમાં મુકી છે. આ ભૂમિકા દરમિયાન ધોની નિવૃત્તી બાદ હવે ટીમ ઇન્ડીયા (Team India) ના મેંટોરની ભૂમિકામાં છે.

ધોનીએ આ દરમિયાન હવે વિશ્વકપમાં ટીમ ઇન્ડીયાનુ માર્ગદર્શન કરી રહ્યો છે. તે દરેક ખેલાડી પર બારિકાઇથી નિરીક્ષણ રાખી તેની સસ્પેન્સ યોજનાને લાગુ કરતો જઇ રહ્યો છે. આ બધુ જ કરવા માટે તેણે ટીમ ઇન્ડીયાના રંગે રંગાવુ પડે એ સ્વાભાવિક છે. એટલે કે ધોનીએ ટીમ ઇન્ડીયાના નવી જર્સીને પણ અપનાવવી પડે તે સ્વાભાવિક છે. ધોનીને ટીમ ઇન્ડીયાની નવી જર્સીમાં જોઇ ચાહકો ખૂશ થઇ ગયા હતા. ચાહકોએ તેની તસ્વીરને ખૂબ વાયરલ કરી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

પ્રથમ વાર ધોની ટીમ ઇન્ડીયાની નવી જર્સીમાં જોવા મળ્યો છે. બીજી રીતે કહીએ તો વર્ષ 2020 માં નિવૃત્તી બાદ પણ પ્રથમ વાર ભારતીય ટીમની જર્સીમાં જોવા મળ્યો છે. આવી રીતે ભારતીય ટીમની જર્સીમાં જોવા મળશે તે પ્રકારનો અંદાજ કોઇને નહોતો.કારણ કે તે ટીમ ઇન્ડીયામાં મેંટોરની ભૂમિકામાં હશે અને આ લૂકમાં જોવા મળશે તે કોઇને અંદાજ પણ નહોતો.

ધોની જાણે છે દરેક ભારતીય ખેલાડીની ક્ષમતાને

પરંતુ BCCI ના સેક્રેટરી જય શાહ (Jay Shah) અને અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મુકેલી વાત પર ધોનીએ સહમતી દર્શાવી હતી. તેણે IPL 2021 ની સિઝન દરમિયાન ટીમ ઇન્ડીયાને માટે હા ભણી હતી. જેની ઘોષણા જય શાહે કરી હતી. ધોની ભારતીય ટીમના તમામ ખેલાડીઓથી વાકેફ છે. તે દરેકની ક્ષમતાને જાણે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો એ પણ જાણે છે.

પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: રિષભ પંત ફોર્મમાં આવ્યા બાદ વિકેટ ગુમાવી, દબાણમાંથી બહાર લાવતી શાનદાર રમત દર્શાવી

આ પણ વાંચો: IND vs PAK T20 World Cup: મેચ પહેલા ઘૂંટણિયે બેઠા ભારતના ખેલાડીઓ, જાણો શું છે કારણ

Latest News Updates

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
g clip-path="url(#clip0_868_265)">