IPL 2022 કાર્યક્રમ જાહેર: 65 દિવસમાં રમાશે કુલ 74 મેચ, જાણો પહેલી મેચ કઇ ટીમો વચ્ચે રમાશે

IPL 2022 ની 70 મેચ મહારાષ્ટ્રના મુંબઈના વાનખેડે અને ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં 20-20 મેચ અને પુનાના બ્રેબોર્ન સ્ટેડિયમમાં 15 મેચ રમાશે.

IPL 2022 કાર્યક્રમ જાહેર: 65 દિવસમાં રમાશે કુલ 74 મેચ, જાણો પહેલી મેચ કઇ ટીમો વચ્ચે રમાશે
Tata IPL 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 5:51 PM

IPL 2022 નો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. ઘણી રાહ જોયા બાદ ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. મહત્વનું છે કે આ સિઝનથી આઈપીએલમાં 8 ને બદલે 10 ટીમો મેદાન પર ઉતરશે. જેમાં બે નવી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ની ટીમો છે. સખત બાબો-બબલમાં આ લીગ મહારાષ્ટ્રના 2 શહેર મુંબઈ અને પુણેમાં રમાશે. આ 2 શહેરોમાં કુલ 4 મેદાન પર આઈપીએલ 2022 ની કુલ 70 મેચ રમાશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તમને જણાવી દઇએ કે આઈપીએલ 2022 (IPL 2022) ની શરૂઆત 26 માર્ચ 2022 શનિવારથી થઇ રહી છે. જેમાં કુલ 70 મેચમાંથી 12 મેચ ડબલ હેડરમાં રમાશે. જેમાં પહેલી મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. જ્યારે બીજી મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ટુર્નામેન્ટમાં પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 26 માર્ચના રોજ રમાશે. જ્યારે લીગ સ્ટેજની અંતિમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ ટીમ વચ્ચે 22 મે ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

આઈપીએલ 2022 માં લીગ સ્ટેડિયમાં કુલ 70 મેચ રમાશે. આ 70 મેચ મહારાષ્ટ્રના બે શહેર મુંબઈ અને પુનામાં કુલ ત્રણ સ્ટેડિયમમાં રમાશે. જેમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં કુલ 20-20 મેચ રમાશે. જ્યારે 15 મેચ પુણેના સ્ટેડિયમમાં રમાશે. આમ સંપુર્ણ લીગ કુલ 65 દિવસ ચાલશે.

આ પણ વાંચો : શેન વોર્ને પ્રથમ IPL ટ્રોફી જીતી હતી

આ પણ વાંચો : IPL 2022: આ દિગ્ગજને મળી શકે છે RCBની કમાન, 7 વર્ષ બાદ ટીમમાં થઈ છે વાપસી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">