IND vs SL : સૂર્યકુમાર યાદવને મળી તક, ભારતના આ 11 ખેલાડીઓ ત્રીજી વનડેમાં રમશે

ભારતની નજર ત્રીજી વનડેમાં ક્લીન સ્વીપ કરવા પર હશે. ભારત અને શ્રીલંકાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં 2-2 ફેરફાર કર્યા છે.

IND vs SL : સૂર્યકુમાર યાદવને મળી તક, ભારતના આ 11 ખેલાડીઓ ત્રીજી વનડેમાં રમશે
ભારતની નજર ત્રીજી વનડેમાં ક્લીન સ્વીપ કરવા પરImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 1:45 PM

ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે સિરીઝ કોણ જીતશે? આ સવાલનો જવાબ મળી ગયો છે. ભારતે પ્રથમ બે ODI જીતી છે અને 3 ODI સિરીઝ જીતી પોતાને નામે કરી લીધી છે. આવી સ્થિતિમાં આજે એટલે કે ત્રીજી વનડેમાં ભારતની નજર ક્લીન સ્વીપ પર હશે. તિરુવનંતપુરમમાં ત્રીજી વનડેમાં ટોસ કરવામાં આવ્યો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ બાદ ભારત અને શ્રીલંકા બંનેએ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

ભારત અને શ્રીલંકાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં 2-2 ફેરફાર કર્યા છે. ભારતીય ટીમમાંથી હાર્દિક પંડ્યા અને ઉમરાન મલિકને આરામ આપવામાં આવ્યો છે. આ બંનેના સ્થાને સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદરને તક મળી છે. એસેન બાંદેરા અને જેફરી વેન્ડરસેને શ્રીલંકાની ટીમમાં સ્થાન મળ્યું છે.

આ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન છે

ભારતની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન

અવિષ્કા ફર્નાન્ડો, એન. ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, આસેન બંદારા, ચરિથ અસલંકા, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, જેફરી વાન્ડેરસે, કસુન રાજીથ, ચમિકા કરુણારત્ને, લાહિરુ કુમારા

આ રીતે ભારતે પ્રથમ બે વનડે જીતી

ભારતે ગુવાહાટીમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડે 67 રને જીતી હતી. જ્યારે કોલકાતામાં ટીમ ઈન્ડિયાએ ટાર્ગેટનો પીછો કરતા 4 વિકેટે જીત મેળવી હતી. હવે ફરી એકવાર તિરુવનંતપુરમમાં તેની સામે સ્કોર બચાવવાનો પડકાર રહેશે.ભારતના વિરાટ કોહલી ત્રીજી વન-ડેમાં 63 રન બનાવતાની સાથે જ સૌથી વધુ વન-ડે રનની યાદીમાં પાંચમા નંબર પર પહોંચી જશે.

Latest News Updates

ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
"UAEમાં મંદિર નિર્માણમાં પીએમ મોદીનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો"
g clip-path="url(#clip0_868_265)">