BCCIના પૂર્વ અધિકારી અમિતાભ ચૌધરીનું નિધન, લાંબા સમય સુધી રહ્યા ટીમ ઈન્ડિયાના મેનેજર

BCCIના પૂર્વ કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીનું નિધન થયું છે. તેઓ છેલ્લા એક દાયકાથી જેએસસીએના પ્રમુખ પણ હતા.

BCCIના પૂર્વ અધિકારી અમિતાભ ચૌધરીનું નિધન, લાંબા સમય સુધી રહ્યા ટીમ ઈન્ડિયાના મેનેજર
Former BCCI acting secretary Amitabh Choudhary passes awayImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 3:03 PM

BCCIના પૂર્વ કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીનું નિધન થયું છે. તે 58 વર્ષના હતા. અમિતાભ ચૌધરી (Amitabh Choudhary) JSCAના અધ્યક્ષ પણ હતા. અમિતાભ ચૌધરીનું મંગળવારના રોજ સવારે હદય રોગ નો હુમલો આવ્યો હતો. ભારતીય ક્રિકેટમાં આવ્યા પહેલા તે એક રિટાયર્ડ આઈપીએસ અધિકારી પણ હતા. ચૌધરી ઝારખંડ પોલીસ (Jharkhand Police) સર્વિસ કમિશનના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર અમિતાભ ચૌધરીનું સૌથી મોટું યોગદાન ઝારખંડની રાજધાની રાંચીમાં એક ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં રહ્યું છે. તેના પ્રયાસોને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલની મેચો પણ રાંચીમાં યોજાવા લાગી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઝારખંડના મુખ્યમંત્રીએ નિધન પર શોક વ્યક્ત કર્યો છે

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને અમિતાભ ચૌધરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, અમિતાભ ચૌધરીના નિધનના સમાચારથી હું દુઃખી છું. તેણે ઝારખંડમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ઘણું કામ કર્યું. આ ક્ષેત્રમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે. અમે તેમના મૃત્યુથી દુઃખી છીએ અને પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

અમિતાભ ચૌધરીની સફર

અમિતાભ ચૌધરી આઈઆઈટી ખડગપુરના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. એન્જિન્યરીંગનો અભ્યાસ કર્યા બાદ તે વર્ષ 1985માં આઈપીએસ બન્યા હતા.1997માં તે રાંચીના એસએસપી બન્યા હતા. વર્ષ 2000માં જમશેદપુરના એસપી બન્યા પરંતુ ફરી નોકરીમાંથી VRS લીધો હતો. ત્યારબાદ તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.ભારતીય ક્રિકેટ સાથે પણ તેનો ગાઢ સંબંધ છે. તેઓ બીસીસીઆઈના જોઈન્ટ સેક્રેટરી રહી ચૂક્યા છે. આ સિવાય તે ઝારખંડ ક્રિકેટ સ્ટેટ એસોસિએશનના પ્રમુખ પણ હતા. એકંદરે, અમિતાભ ચૌધરીએ તેમના 58 વર્ષના જીવનમાં અનેક ઉપલબ્ધિ મેળવી હતી.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 18 ઓગસ્ટથી વનડે સિરીઝ શરૂ થશે. આ પછી બીજી મેચ 20 ઓગસ્ટે રમાશે. જ્યારે ત્રીજી વનડે 22 ઓગસ્ટે રમાશે. આ ત્રણેય મેચ હરારેના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">