આતંકવાદીઓને પકડનાર IPS અધિકારી હવે BCCIમાં કામ કરશે, મળી આ મોટી જવાબદારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે BCCIના એન્ટી કરપ્શન યુનિટના નવા વડાના નામની જાહેરાત કરી છે. નિવૃત્ત IPS અધિકારી શરદ કુમાર આગામી 4 વર્ષ સુધી આ મોટી જવાબદારી સંભાળશે. તેઓ આતંકવાદ વિરોધી સંગઠન (NIA)ના વડા પણ રહી ચૂક્યા છે.

આતંકવાદીઓને પકડનાર IPS અધિકારી હવે BCCIમાં કામ કરશે, મળી આ મોટી જવાબદારી
Board of Control for Cricket in IndiaImage Credit source: PTI
Follow Us:
| Updated on: Oct 04, 2024 | 6:36 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. BCCIએ એન્ટી કરપ્શન યુનિટ (ACU)ના નવા વડાની પસંદગી કરી છે. ભારતીય ક્રિકેટમાં આ મહત્વની જવાબદારી હવે એક નિવૃત્ત IPS અધિકારી શરદ કુમાર સંભાળશે, જેઓ ચાર વર્ષ સુધી આતંકવાદ વિરોધી સંગઠન (NIA)ના વડા પણ રહી ચૂક્યા છે.

શરદ કુમારને મોટી જવાબદારી મળી

ઉત્તર પ્રદેશના બરેલીના રહેવાસી શરદ કુમારને ત્રણ વર્ષ માટે BCCIના એન્ટી કરપ્શન યુનિટના વડા બનાવવામાં આવ્યા છે. બોર્ડના એક સૂત્રએ જણાવ્યું કે 29 સપ્ટેમ્બરે BCCIની વાર્ષિક સામાન્ય સભામાં તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી. નવું પદ સંભાળ્યા પછી, તેઓ ક્રિકેટમાં ભ્રષ્ટાચાર સંબંધિત મુદ્દાઓને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેમાં મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કૌભાંડોનો સમાવેશ થાય છે.

કોણ છે શરદ કુમાર?

શરદ કુમાર હરિયાણા કેડરના 1979 બેચના IPL અધિકારી છે અને 2013 થી 2017 સુધી આતંકવાદ વિરોધી સંગઠનના વડા હતા. NIAમાં કુમારને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં તકેદારી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ જૂન 2018 થી એપ્રિલ 2020 સુધી રહ્યા હતા. NIAના મહાનિર્દેશક તરીકે ફરજ બજાવતા કુમારે ઘણી મોટી તપાસ અને કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, NIAએ પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ દ્વારા પઠાણકોટ એરબેઝ પરના આતંકવાદી હુમલા સહિત ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓની તપાસ કરી હતી. કુમારે NIAની ક્ષમતાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દિવાળી પર કઇ કઇ જગ્યાએ દીવા પ્રગટાવવા જોઇએ ?
Video : ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી, શિંદે સરકાર માટે કહી આ વાત
આ 5 રૂપિયાના પાન Uric Acid મુળથી કરશે નાબુદ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
બપોરે શા માટે ન સૂવું જોઈએ

પૂર્વ IPS અધિકારી કેકે મિશ્રાની જગ્યા લેશે

તમને જણાવી દઈએ કે, શરદ કુમાર હરિયાણા કેડરના પૂર્વ IPS અધિકારી કેકે મિશ્રાની જગ્યા લેશે. કેકે મિશ્રાને ગયા વર્ષે BCCIના એન્ટી કરપ્શન યુનિટના વડા બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેઓ તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા.

આ પણ વાંચો: Irani Cup : શ્રેયસ અય્યર ફરી ખરાબ રીતે નિષ્ફળ ગયો, ટીમ ઈન્ડિયામાં કમબેક વધુ મુશ્કેલ બન્યુ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">