Corona: મહેન્દ્રસિહ ધોનીના માતા અને પિતા કોરોના સંક્રમિત, બંનેને રાંચીની હોસ્પીટલમાં દાખલ કરાયા

દેશભરમાં કોરોનાનુ પ્રમાણ વધતો જઇ રહ્યો છે. તેને અંકુશમાં લેવા માટેના પ્રયાસો તેજ બનાવવા છતાં તે કાબૂ બહાર જઇ રહ્યો છે. આ દરમ્યાન હવે જાણકારી સામે આવી રહી છે કે, દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) ના માતા અને પિતા કોરોના સંક્રમિત થયા છે.

Corona: મહેન્દ્રસિહ ધોનીના માતા અને પિતા કોરોના સંક્રમિત, બંનેને રાંચીની હોસ્પીટલમાં દાખલ કરાયા
MS-Dhoni-Parents
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 21, 2021 | 11:30 AM

દેશભરમાં કોરોનાનુ પ્રમાણ વધતો જઇ રહ્યો છે. તેને અંકુશમાં લેવા માટેના પ્રયાસો તેજ બનાવવા છતાં તે કાબૂ બહાર જઇ રહ્યો છે. આ દરમ્યાન હવે જાણકારી સામે આવી રહી છે કે, દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) ના માતા અને પિતા કોરોના સંક્રમિત થયા છે. ધોનીના માતા અને પિતા બંનેને રાંચી (Ranchi) ની પલ્સ સુપર સ્પેશીયાલિસ્ટ હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. બીજી તરફ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) હાલમાં IPL 2021 માં રમી રહ્યો છે.

જાણકારી મળી રહી છે કે, બુધવારે ધોનીના પિતા પાનસિંહ અને માતા દેવકી દેવી બંનેના રિપોર્ટ કોરોના પોઝિટીવ હોવાની સામે આવ્યુ હતુ. બંનેને તુરત જ હોસ્પીટલમાં દાખલ કરીને સારવાર હાથ ધરવામાં આવી છે. ધોનીના માતા પિતા ની સારવાર કરી રહેલા તબીબોએ અપડેટ આપ્યુ હતુ કે, તેમની સ્થિતી સામાન્ય છે. બંનેનુ ઓક્સિજન લેવલ પણ સામાન્ય છે. હોસ્પીટલ મેનેજમેન્ટ દ્રારા પણ જાણકારી અપાઇ હતી કે, તેમનુ સંક્રમણ ફેફસાંઓ સુધી પહોંચ્યુ હતુ. આશા દર્શાવવામાં આવી રહી છે કે, જલ્દી થી બંને જણા સ્વસ્થ થઇ જશે અને સંક્રમણ થી મુક્ત થઇ શકશે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

વર્તમાનમાં ઝારખંડ (Jharkhand) માં કોરોના વાયરસ નુ સંક્રમણ બેકાબુ બનીને ફેલાઇ રહ્યુ છે. અનિયંત્રીત પરિસ્થીતી પર નિયંત્રણ મેળવવા માટે ઝારખંડ સરકાર એ રાજ્યમાં લોકડાઉનની સ્થિતીનુ પણ એલાન કર્યુ છે. રાજ્યમાં 22 એપ્રિલ થી 29 એપ્રિલ સુધી એક સપ્તાહ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ઝારખંડમાં અનેક વિસ્તારોમાં પણ લોકડાઉન લગાવાયા છે. આવશ્યક સેવાઓને છોડીને બધુ જ બંધ રહેશે. ધાર્મિક સ્થળો ભક્તો વિના જ ખુલ્લા રહેશે.

Latest News Updates

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
g clip-path="url(#clip0_868_265)">