ભારત પહોંચતા જ મહંમદ સિરાજ પહોંચ્યો પિતાને શ્રદ્ધાંજલી આપવા, ત્યાર બાદ જ ઘરમાં પગ મુક્યો

ઓસ્ટ્રેલીયા (Australia) ને ટેસ્ટ સિરીઝમાં 2-1 થી હરાવીને ભારતીય ટીમ (Team India) આજે ભારત પહોંચી ચુકી છે. 13 વિકેટ સાથે સિરીઝમાં સૌથી સફળ ભારતીય બોલર રહેલા મહંમદ સિરાજ (Mohammad Siraj) સ્વદેશ પહોંચતા જ મહત્વનુ અધુરુ કામ પુર્ણ કર્યુ હતુ.

ભારત પહોંચતા જ મહંમદ સિરાજ પહોંચ્યો પિતાને શ્રદ્ધાંજલી આપવા, ત્યાર બાદ જ ઘરમાં પગ મુક્યો
Mohammad Siraj
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 22, 2021 | 9:34 AM

ઓસ્ટ્રેલીયા (Australia) ને ટેસ્ટ સિરીઝમાં 2-1 થી હરાવીને ભારતીય ટીમ (Team India) આજે ભારત પહોંચી ચુકી છે. 13 વિકેટ સાથે સિરીઝમાં સૌથી સફળ ભારતીય બોલર રહેલા મહંમદ સિરાજ (Mohammad Siraj) સ્વદેશ પહોંચતા જ મહત્વનુ અધુરુ કામ પુર્ણ કર્યુ હતુ. હૈદરાબાદ (Hyderabad) ના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ (Rajiv Gandhi International Airport) પર ઉતર્યા બાદ સિરાજ સિધો જ ખૈરતાબાદ (Khairatabad) સ્થિત કબ્રસ્તાન પહોંચ્યો હતો. જ્યાં તેના સ્વર્ગસ્થ પિતા મંહમદ ગૌસને શ્રદ્ધાંજલી અર્પિ હતી. નમાઝ અદા કરીને પિતાની કબર પર ફુલ ચઢાવ્યા હતા. સિરાજ ના પિતા ગત 20 નવેમ્બરે અવસાન પામ્યા હતા. તેઓ ફેફસાંની બિમારી થી પિડાતા હતા. પિતાના અવસાન સમયે તે ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર હતો. આ સમયે તે ભારત પરત ફર્યો નહોતો અને ટીમ સાથે જોડાયેલો રહ્યો હતો.

એરપોર્ટ ઉતર્યા બાદ સિરાજ ઘરે જવા પહેલા પિતાની કબર પર પહો્યો હતો. પિતાની કબર પાસે કેટલોક સમય વિતાવ્યા બાદ સિરાજ પોતાના ઘરે પરત ફર્યો હતો. દેશને વ્યક્તિગત જીવનથી ઉપર રાખીને દુઃખના સમયે પણ તેણે રમતમાં જોડાઇ રહેવાનો કઠિન નિર્ણય કર્યો હતો. જેને લોકોએ સોશિયલ મિડીયા પર ખુબ સરાહના કરી હતી. આજે પણ દેશમાં પરત ફરતા જ તેણે પિતાની કબર પર શ્રદ્ધાંજલી અર્પતા જ તે ફોટો વાયરલ થઇ ગયો હતો. લોકોએ તેને એક સારો ખેલાડી જ નહી, પરંતુ શ્રેષ્ઠ પુત્ર પણ ગણાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

https://twitter.com/Twood_VIP/status/1352247666055397376?s=20

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">