અજીંક્ય રહાણે કે વિરાટ કોહલી? કેપ્ટનશીપને લઇને ચાલતી ચર્ચાઓ વચ્ચે રહાણે આપ્યો દમદાર જવાબ

ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) દરમ્યાન ટેસ્ટ સિરીઝ જીતી લીધા બાદ ટીમ ઇન્ડીયા (Team India)ના કેપ્ટનને લઇને ચર્ચાઓ ચાલી છે. આમ તો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) છે.

અજીંક્ય રહાણે કે વિરાટ કોહલી? કેપ્ટનશીપને લઇને ચાલતી ચર્ચાઓ વચ્ચે રહાણે આપ્યો દમદાર જવાબ
Ajinkya Rahane & Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 25, 2021 | 10:21 AM

ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) દરમ્યાન ટેસ્ટ સિરીઝ જીતી લીધા બાદ ટીમ ઇન્ડીયા (Team India)ના કેપ્ટનને લઇને ચર્ચાઓ ચાલી છે. આમ તો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) છે. પરંતુ ઓસ્ટ્રેલીયાને 2-1 થી હરાવી દીધા બાદ અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ને નિયમિત કેપ્ટન બનાવવા માટે માંગ વર્તાવા લાગી હતી. અનેક પૂર્વ ક્રિકેટર અને એક્સપર્ટ રહાણેની તરફદારી પણ કરી ચુક્યા છે. તેમનુ કહેવુ છે કે, કોહલીએ બેટીંગમાં ધ્યાન આપવુ જોઇએ અને કેપ્ટનશીપ અજીંક્ય રહાણેએ સંભાળવી જોઇએ. ભારતના પૂર્વ કેપ્ટન બિશનસિંહ બેદી (Bishan Singh Bedi) પણ રહાણેના પક્ષમાં છે. હવે આ વખતે નિવેદન આવ્યુ છે રહાણે તરફથી. તેણે પણ સ્પષ્ટ કહી દીધુ છે કે ટીમના કેપ્ટન વિરાટ કોહલી જ છે.

સ્પોર્ટસ તક સાથે વાતચિત કરવા દરમ્યાન રહાણેને પૂછવામાં આવ્યુ હતુ કે, ટીમ ઇન્ડીયાની કેપ્ટનશીપને લઇને ખૂબ ચર્ચા થઇ રહી છે. તેની પર શુ વિચારો છો? અજીંક્ય રહાણેએ જવાબ આપતા કહ્યુ હતુ કે, જુઓ વિરાટ અને મારુ, અમારા બંનેનુ એક જ મકસદ છે. ટીમ ઇન્ડીયા માટે સારુ કરવુ અને જીત અપાવવી. અમારા બંને વચ્ચે કંઇ પણ નથી, આવનારી સિરીઝમાં તે કેપ્ટન છે અને હું વાઇસ કેપ્ટન છું. જેમ પહેલા જ શરુ થયુ હતુ એવુ જ હવે શરુ થશે. વિરાટ ઇન્ડીયા ચાલ્યા ગયા હતા, ત્યારે હું કેપ્ટન બન્યો હતો. જ્યારે તે કેપ્ટન હોય છે ત્યારે પણ તેમનો એજ ટાર્ગેટ હોય છે કે ટીમને જીતાડવી. આમ જ જ્યારે હું કેપ્ટન હોઉ ત્યારે મારો પણ એજ મકસદ હોય છે. સાથે જ મે પહેલા જ કહ્યુ હતુ કે, જીતની ક્રેડીટ ટીમને જાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જ્યારે રહાણેને પુછવામા આવ્યુ હતુ કે, તેને અને ચેતેશ્વર પુજારાની રમત પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. બંને ટીમથી ડ્રોપ પણ કરવામાં આવ્યા હતા. શુ તમારા હ્ર્દયમાં તે આઘાત છે? જેની પર રહાણેએ જવાબ આપ્યો કે, બિલકુલ નહી. હંમેશા ટીમને મે પહેલા રાખી છે. તે સમયે કોઇને એમ લાગ્યુ કે તે ડિસીઝન લેવુ છે, તો મે તેનો સ્વિકાર કરી લીધો હતો. મારા માટે દેશ પહેલા આવે છે, અમારી ટીમ પહેલા આવે છે. તેના માટે મારાથી જે થઇ શકતુ હોય તેમાં 100 ટકા આપુ છુ. એટલા માટે જ પાસ્ટમાં શુ થયુ હતુ, તે બિલકુલ પણ દિમાગમાં નહોતુંં.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">