મહેન્દ્રસિંહ ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની કરી જાહેરાત

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પછી ઓલરાઉન્ટર ખેલાડી સુરેશ રૈનાએ પણ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ધોનીના જોડીદાર રહેલા રેનાએ તેમની સાથે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. રૈનાએ ધોની અને ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડીઓ સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું કે ધોની તમારી સાથે રમીને ખુબ સારૂ લાગ્યું. પુરા ગર્વ સાથે […]

મહેન્દ્રસિંહ ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની કરી જાહેરાત
Follow Us:
| Updated on: Aug 15, 2020 | 4:08 PM

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પછી ઓલરાઉન્ટર ખેલાડી સુરેશ રૈનાએ પણ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ધોનીના જોડીદાર રહેલા રેનાએ તેમની સાથે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. રૈનાએ ધોની અને ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડીઓ સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું કે ધોની તમારી સાથે રમીને ખુબ સારૂ લાગ્યું. પુરા ગર્વ સાથે હું તમારી સાથે આ યાત્રામાં સામેલ થવા ઈચ્છીશ. તેની સાથે જ રૈનાએ ભારતને ધન્યવાદ કહ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમને જણાવી દઈએ કે ધોની અને સુરેશ રૈનાની જોડી ઓન ફિલ્ડ અને ઓફ ફિલ્ડ પણ ખુબ ચર્ચિત રહી છે. બંને ખેલાડીઓ IPLની શરૂઆતથી જ ચેન્નાઈની સાથે જોડાયેલા છે અને બંનેની વચ્ચેની મિત્રતા પણ ખુબ ચર્ચિત છે. ત્યારે બંને જોડીદારોએ એક સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">