AIIMS ચીફ ડો.ગુલેરિયાએ ઓક્સિજન લેવલ વિશે આપી મહત્વપૂર્ણ જાણકારી, જાણો શું કહ્યું

ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે 92 અથવા 93 ના ઓક્સિજન સ્તરને ગંભીર ન માનવું જોઇએ. પરંતુ આ એક ચેતવણી સ્તર છે જે દર્શાવે છે કે દર્દીને સમયસર તબીબી સહાયની જરૂર હોય છે.

AIIMS ચીફ ડો.ગુલેરિયાએ ઓક્સિજન લેવલ વિશે આપી મહત્વપૂર્ણ જાણકારી, જાણો શું કહ્યું
Dr. Randeep Guleria
Follow Us:
| Updated on: May 07, 2021 | 3:41 PM

કોરોનાવાયરસને કારણે, આખા દેશમાં ઓક્સિજનની જરૂરિયાત વધી છે અને લોકો હોસ્પિટલોમાં દાખલ થવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગુરુવારે દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે કોવિડ -19 માં 92 અથવા 93 ના ઓક્સિજન સ્તરને ગંભીર ન માનવું જોઇએ. પરંતુ આ એક ચેતવણી સ્તર છે જે દર્શાવે છે કે દર્દીને સમયસર તબીબી સહાયની જરૂર હોય છે. ડો. રનદીપ ગુલેરિયાએ એમ પણ જણાવ્યું કે ઓક્સિજનનો વિવેકપૂર્ણ ઉપયોગ એ સમયની આવશ્યકતા છે.

તેમણે કહ્યું, “આજકાલ ઓક્સિજન સિલિન્ડરોનો દુરૂપયોગ એ ગંભીર બાબત છે. કેટલાક લોકો ઘરે ઓક્સિજન સિલિન્ડરોનો સ્ટોક કરે છે, તેઓને ડર કરે છે કે પછીથી જરૂર પડી શકે છે. આ બરાબર નથી.” તેમણે કહ્યું, “જો તમારું ઓક્સિજનનું સ્તર 94 ટકા કે તેથી વધુ છે, તો તેનો અર્થ એ કે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે. ગભરાવાની જરૂર નથી.”

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં તેમણે કહ્યું છે કે, “ઓક્સિજનનું સામાન્ય સ્તર ધારવતા વ્યક્તિ દ્વારા ઓક્સિજન સીલીન્ડરનો દુરૂપયોગ તે વ્યક્તિને વંચિત કરી શકે છે જેનું ઓક્સિજનનું સ્તર 90 અથવા 80 ની નીચે છે”.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તેમણે કહ્યું, ‘ગંભીર કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન મહત્વપૂર્ણ છે, કારણ કે આ વાયરસ ફેફસાના કામને અસર કરે છે. ગંભીર કોરોનાગ્રસ્ત દર્દીઓમાં શ્વાસની તકલીફ અથવા શ્વાસ લેવામાં તકલીફ એ સૌથી સામાન્ય લક્ષણો છે. આ શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજનના સપ્લાયને અવરોધે છે. તેથી તેમને ઓક્સિજન ઉપચારની જરૂર છે, જે તબીબી ઓક્સિજન દ્વારા પૂરી પાડવામાં આવે છે. ‘

સ્વાભાવિક છે કે ઓક્સિજનના સ્તરને લઈને સૌ ઘણી ચિંતામાં હોય છે. અને સતત ઓક્સિજન સ્તર માપતા રહેતા હોય છે. આવામાં જ્યારે ઓક્સિજન લેવલ ઘટવા માંડે છે ત્યારે ચિંતામાં આવી જાય છે. પરંતુ જો લેવલ 92 અથવા 93 આવે છે તો ચિંતા કર્યા વગર તબીબી સલાહ લેવાનો સમય છે.

આ પણ વાંચો: રડતી બાળકીને બંદ કરાવવા પિતા કર્યું એવું કે બાળકી ડરી ગઈ, 80 લાખથી વધુ વખત જોવાયો આ Video

આ પણ વાંચો: મુંબઈ પોલીસે Tom and Jerry નો આ વીડિયો શેર કરીને લોકોને કરી અપીલ, જોઇને તમે પણ ખુશ થઇ જશો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">