AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી પર બનેલી ફિલ્મ લોકો કેમ જુએ, તેમણે દેશ માટે શું યોગદાન આપ્યું? : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં CM મમતા બેનર્જીએ PM મોદી પર નિશાન સાધતા કહ્યું કે, લોકો શા માટે મોદી પર બનેલી ફિલ્મ જુએ ? જો લોકોને ફિલ્મ જોવી હોય તો ગાંધીજી, આંબેડકર પર બનેલી ફિલ્મ જોશે, આખરે મોદીએ દેશ માટે શું યોગદાન આપ્યું છે? TV9 Gujarati મહત્વનું છે કે PM મોદી પર બાયોપીક બનવાની શરૂઆત થતાની સાથે […]

PM મોદી પર બનેલી ફિલ્મ લોકો કેમ જુએ, તેમણે દેશ માટે શું યોગદાન આપ્યું? : મમતા બેનર્જી
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 04, 2019 | 1:05 PM
Share

પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં CM મમતા બેનર્જીએ PM મોદી પર નિશાન સાધતા કહ્યું કે, લોકો શા માટે મોદી પર બનેલી ફિલ્મ જુએ ? જો લોકોને ફિલ્મ જોવી હોય તો ગાંધીજી, આંબેડકર પર બનેલી ફિલ્મ જોશે, આખરે મોદીએ દેશ માટે શું યોગદાન આપ્યું છે?

TV9 Gujarati

મહત્વનું છે કે PM મોદી પર બાયોપીક બનવાની શરૂઆત થતાની સાથે જ વિવાદનો મધપુળો છેડાયો હતો. ઉપરાંત ફિલ્મના રિલીઝની તારીખને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો. તેવામાં મમતા બેનર્જીએ ન માત્ર મોદી પર બનેલી ફિલ્મ પરંતુ નરેન્દ્ર મોદીએ દેશ માટે કોઈ યોગદાન ન આપ્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.

આ ફિલ્મને લઈને વિવાદ સતત સર્જાતો રહ્યો છે. હાલમાં પણ 5 તારીખના રોજ ચૂંટણીના સમયે તે રિલીઝ ન થાય તેવી માગણી કરવામાં આવી છે અને ચૂંટણી પંચે આ અંગે ફિલ્મ નિર્માતાઓને નોટિસ પણ ફટકારી છે. ફિલ્મમાં વિવેક ઓબરોયે પણ કોંગ્રેસની ફિરકી લીધી હતી અને કહ્યું કે ચોકીદારના ડંડાથી બધા ડરી રહ્યાં છે. આમ આ ફિલ્મને લઈને વિવાદ સતત ચાલુ છે ત્યારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બળતામાં ઘી હોમ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTube channel”]

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">