પશ્ચિમ બંગાળમાં અમિત શાહે જણાવ્યું કે ક્યારે લાગુ કરવામાં આવશે CAA

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) ગુરુવારે કહ્યું કે પશ્ચિમ બંગાળના માતુઆ સમુદાય સહિત સીએએ હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાની પ્રક્રિયા કોવિડ -19ના રસીકરણ પછી શરૂ થશે.

પશ્ચિમ બંગાળમાં અમિત શાહે જણાવ્યું કે ક્યારે લાગુ કરવામાં આવશે CAA
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 11, 2021 | 10:50 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) ગુરુવારે કહ્યું કે પશ્ચિમ બંગાળના માતુઆ સમુદાય સહિત સીએએ હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાની પ્રક્રિયા કોવિડ -19ના રસીકરણ પછી શરૂ થશે. તેમણે સુધારેલા નાગરિકત્વ કાયદા અંગે લઘુમતી સમુદાયને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા કહ્યું કે તેના અમલીકરણથી ભારતીય લઘુમતીઓની નાગરિકતાને અસર નહીં થાય.

અમિત શાહે કહ્યું કે મોદી સરકારે 2018માં વચન આપ્યું હતું કે તે એક નવો નાગરિકત્વ કાયદો લાવશે અને 2019માં ભાજપ સત્તામાં આવતાની સાથે જ આ વચન પૂરું થયું હતું. તેમણે કહ્યું કે 2020માં કોવિડ -19 રોગચાળાને કારણે તેનો અમલ થઈ શક્યો નથી. તેમણે કહ્યું, ‘મમતા દીદીએ કહ્યું કે અમે ખોટું વચન આપ્યું છે. તે સીએએનો વિરોધ કરવાનું શરૂ કરે છે અને કહે છે કે તે તેને ક્યારેય અમલમાં મૂકવા દેશે નહીં. ભાજપ હંમેશાં પોતાના વચનો પૂરાં કરે છે. અમે આ કાયદો લાવ્યો છે અને શરણાર્થીઓને નાગરિકત્વ મળશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

માતુઆ સમુદાયના એક રેલીને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, ‘કોવિડ -19 રસીકરણની પ્રક્રિયા પૂર્ણ થતાં જ સીએએ હેઠળ નાગરિકત્વ આપવાની પ્રક્રિયા શરૂ થશે. માતુઆ મૂળ પાકિસ્તાનના નબળા વર્ગનો હિન્દુ વર્ગ છે, જે ભાગલા પછી અને બાંગ્લાદેશની રચના બાદ ભારત આવ્યા હતા. તેમાંથી ઘણાને ભારતીય નાગરિકત્વ મળ્યું છે, પરંતુ મોટી વસ્તીને નાગરિકત્વ મળ્યું નથી. શાહે કહ્યું કે, મમતા બેનર્જી ચૂંટણી બાદ સીએએના અમલીકરણનો વિરોધ કરવાની સ્થિતિમાં નહીં હોઈ અને તે મુખ્યપ્રધાન નહીં બને.

આ પણ વાંચો: FARMER PROTEST: ખેડૂત આંદોલનમાં હસ્તક્ષેપ કરવાનો બ્રિટનનો ઈનકાર, કહ્યું ભારત સૌથી નજીકનો મિત્ર દેશ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">