Amreli : વડિયાના મતદારો કેમ નારાજ ? નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો

Amerli : પહેલા વિકાસ.. પછી જ મત. અમરેલીના વડિયાના મતદારોનો આ રોષ છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 30, 2021 | 7:42 PM

Amerli: પહેલા વિકાસ.. પછી જ મત. અમરેલીના વડિયાના મતદારોનો આ રોષ છે. વડિયાના સારંગપુર ગામમાં બસ સ્ટેન્ડ સહિતના સ્થળો પર પોસ્ટર લગાવીને નેતાઓને પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. કોઈપણ પક્ષના નેતાઓને ગામમાં ન પ્રવેશવા માટે સૂચના મારી દેવાઈ છે. 1200ની આસપાસ વસ્તી ધરાવતા આ ગામને જોડતા તમામ રસ્તા બિસ્માર છે. જેના કારણે ગ્રામજનો પરેશાન છે. કોઈ મહિલાની ડિલિવરી હોય કે અન્ય મેડિકલ ઈમર્જન્સી હોય, ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા 10 વર્ષથી રસ્તાની હાલત ઉબડ-ખાબડ છે. જે અંગે અનેક વાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જાહેરમાં બેનર્સ લગાવીને બહિષ્કાર કર્યો છે.

એક તરફ લોકો પરેશાન છે, ભૂતકાળના એકપણ વાયદા પાળ્યા નથી. તેમ છતાં હજુ પણ નેતાઓ વાયદાઓ કરવામાં જ મસ્ત છે. તાલુકા ભાજપ પ્રમુખનું કહેવું છે કે રસ્તો મંજૂર થઈ ગયો છે, પણ આચારસંહિતા હોવાથી હાલ કામ થઈ શકે તેમ નથી. ચૂંટણી પછી રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવશે.

 

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">