જગવિખ્યાત બ્રાન્ડ ‘લેક્મે’ અને નેહરૂ વચ્ચે છે ખાસ સંબંધ, જાણો દેશના પ્રથમ વડાપ્રધાનની અવનવી વાતો

14 નવેમ્બર આજે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરૂના જન્મ દિવસને બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ વાત એ છેકે નહેરૂને બાળકોથી ખૂબજ લાગણી હતી, જેથી બાળકો તેમને ‘ચાચા નેહરૂ’ કહીને બોલવતા હતા. રૉયલ લાઇફ સ્ટાઇલ પણ દેશ માટે દુરદર્શિતા તેમનો એક આગવો ગુણ હતો. આજે તેમના જન્મ દિવસ પર એવી વાતો જાણીએ […]

જગવિખ્યાત બ્રાન્ડ 'લેક્મે' અને નેહરૂ વચ્ચે છે ખાસ સંબંધ, જાણો દેશના પ્રથમ વડાપ્રધાનની અવનવી વાતો
Unknown facts of Nehru- TV9
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Nov 28, 2018 | 5:10 AM

14 નવેમ્બર આજે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરૂના જન્મ દિવસને બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ વાત એ છેકે નહેરૂને બાળકોથી ખૂબજ લાગણી હતી, જેથી બાળકો તેમને ‘ચાચા નેહરૂ’ કહીને બોલવતા હતા. રૉયલ લાઇફ સ્ટાઇલ પણ દેશ માટે દુરદર્શિતા તેમનો એક આગવો ગુણ હતો.

આજે તેમના જન્મ દિવસ પર એવી વાતો જાણીએ જે ભાગ્યે જ તમે વાંચી હશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
  • જવાહરાલાલ નેહરૂના પિતા મોતીલાલ નેહરૂ અલ્હાબાદના પ્રખ્યાત વકીલ હતા. જેથી નેહરૂ બાળપણથી જ શાહી જીવન જીવ્યા છે. એવું કહેવામાં આવે છે કે તેમનાા કપડાં ધોવવા માટે લંડન જતાં હતા.
Unknown facts of Nehru

Unknown facts of Nehru

  • જ્યારે નેહરૂ વિદેશથી ભારતમાં પરત ફર્યા ત્યારે અલ્હાબાદના રસ્તા પર પહેલી કાર જોવા મળી હતી અને તે પણ નેહરૂના પિતાએ ખરીદી હતી.
  • નહેરૂ સિગરેટ પીવાના શોખીન હતા. એક વખત જ્યારે એક વખત તેઓ ભોપાલમાં હતા ત્યારે તેમની સિગરેટ ખત્મ થઇ ગઇ તો તેમણે ઇન્દોરથી વિમાન મારફતે સિગરેટ મંગાવી હતી.
Unknown facts of Nehru

Unknown facts of Nehru

  • જ્યારે ભારત આઝાદ થયો હતો ત્યારે મોહમ્મદ અલી જિન્નાહ વડાપ્રધાન બનવા માગતા હતા પરંતુ નેહરૂએ પદ્દ છોડવાની ના પાડતાં જિન્નાહએ નવા દેશ પાકિસ્તાનનું નિર્માણ કર્યું હતું.
  • તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયાભરમાં પ્રખ્યાત લેક્મે બ્યૂટી પ્રોડક્ટ વાસ્તવમાં નેહરૂનો જ વિચાર છે. જ્યારે તેમને થયું કે દેશની મહિલાઓ બ્યૂટી પ્રોડક્ટ્સ માટે વિદેશી વસ્તુનો ઉપયોગ કરશે ત્યારે તેમણે જેઆરડી ટાટાને બ્યૂટી પ્રોડક્ટ બનાવવા માટે કહ્યું અને તે પછી લેક્મ માર્કેટમાં આવ્યું.
Unknown facts of Nehru

Unknown facts of Nehru

  • ગાંધીજી પછી નેહરૂ પણ શાંતિના દૂત તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. તેમને 11 વખત નોબેલ પ્રાઇઝ માટે નોમીનેટ કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ જીતી શક્યા ન હતા.
  • નેહરૂએ 1935માં જ્યારે જેલમાં હતા ત્યારે જ પોતાની આત્મકથા લખી હતી. જેનું નામ “Toward Freedom” (આઝાદી તરફ ) હતું જે વર્ષ 1936માં USAમાં પ્રકાશિત થઇ હતી.
Unknown facts of Nehru

Unknown facts of Nehru

  • દેશના સૌથી લાંબા સમય માટે વડાપ્રધાન પદ પર રહેનાર નેહરૂ એકજ વ્યક્તિ છે. જેમણે 1947 થી 1964 છે.
  • ઈડવિના માઉન્ટબેટન અને નેહરૂના પ્રેમ પ્રકરણ અંગે ઘણી ચર્ચા સામે આવી છે. તેમના ઘણાં ફોટોગ્રાફ અને લેટરો પણ સામે આવ્યા છે. જેના પર ભારે વિવાદો થયા છે.
  • નેહરૂ દેશના પ્રથમ વડાપ્રધાન હતા. તેમનું અવસાન 27 મે 1964ના રોજ થયું હતું. તેમની અંતિમ યાત્રામાં 15 થી 20 લાખ લોકો એકત્ર થયા હતા. જે ગાંધીજી પછી સૌથી મોટી અંતિમ યાત્રા હતી.

Latest News Updates

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
g clip-path="url(#clip0_868_265)">