અમેઠીમાં બનશે કેન્દ્રીય પ્રધાન SMRITI IRANIનું નવું ઘર, ત્યાંથી જ જનતાના પ્રશ્નો સાંભળશે

2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૌથી મજબૂત ગઢ અમેઠીને તોડી પાડનાર કેન્દ્રીય પ્રધાન SMRITI IRANI હવે અમેઠીમાં જ પોતાનું નવું ઘર બનાવવા જઈ રહ્યા છે.

અમેઠીમાં બનશે કેન્દ્રીય પ્રધાન SMRITI IRANIનું નવું ઘર, ત્યાંથી જ જનતાના પ્રશ્નો સાંભળશે
ફાઇલ ફોટો : કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 20, 2021 | 8:05 PM

2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૌથી મજબૂત ગઢ અમેઠીને તોડી પાડનાર કેન્દ્રીય પ્રધાન SMRITI IRANI હવે અમેઠીમાં જ પોતાનું નવું ઘર બનાવવા જઈ રહ્યા છે. થોડા વર્ષો પહેલા સ્મૃતિ ઈરાનીએ અમેઠીની જનતાને વચન આપ્યું હતું કે તેમણે તેમના સાંસદને મળવા માટે દિલ્હી સુધી ભટકવું નહીં પડે. જો અમેઠીના લોકો તેમને સાંસદ તરીકે પસંદ કરશે તો તેઓ અમેઠીમાં પોતાનું ઘર બનાવશે. હવે સોમવારે સ્મૃતિ ઈરાની અમેઠીમાં બનનાર પોતાના નવા ઘર માટે સૂચિત જમીનના દસ્તાવેજો તૈયાર કરશે.

જનતા સુધી પહોંચવા માટેની કવાયત અમેઠીમાં પોતાના નવા ઘરના નિર્માણની વાતની પુષ્ટિ કરતાં SMRITI IRANIના પ્રતિનિધિ વિજય ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સ્મૃતિ જે કહે છે તે કરે છે. તે લોકોની નજીક રહીને તેમની સેવા કરશે. આ જ ક્રમમાં ગૌરીગંજમાં જમીન લેવામાં આવી છે.” જો કે સ્મૃતિ ઈરાનીના ઘર માટે કેટલી જમીન છે, ઘર કેટલું મોટું હશે, તે પછી જાણી શકાશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ગૌરીગંજમાં બનાવ્યું હતું કાર્યાલય 2019 પહેલા સ્મૃતિએ લોકસભા ચૂંટણી પહેલા ગૌરીગંજના જામો રોડ પર મકાન ભાડે લીધું હતું. આ મકાનમાં તેમનું ચૂંટણી કાર્યાલય બનાવવામાં આવ્યું હતું. હાલમાં સ્મૃતિ ઈરાની અમેઠીના લોકોની સમસ્યાઓ સાંભળવા માટે આ કાર્યાલયનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ આ કાર્યાલયથી જ સામાન્ય જનતાની સમસ્યાઓનું નિવારણ લાવે છે.

આ પણ વાંચો: Local Body Poll 2021: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ ઉમેદવારો પર રહેશે લોકોની નજર

Latest News Updates

સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
g clip-path="url(#clip0_868_265)">