આસામ બાદ યુપીમાં પણ લાગુ પડી શકે છે આ નિયમ, યોગી સરકારે હાથ ધરી કવાયત

આસામ બાદ હવે ઉત્તર પ્રદેશ(UP)માં વસ્તી(Population)નિયંત્રણ અંગેની કવાયત શરૂ થઈ છે. જેમાં આસામમાં બેથી વધુ બાળક ધરાવતા વાલીઓને અમુક સરકારી લાભ નહિ આપવાની જાહેરાત કરી છે. ત્યારે આવી જ કવાયત ઉત્તર પ્રદેશ(UP)માં પણ શરૂ થઈ છે.

આસામ બાદ યુપીમાં પણ લાગુ પડી શકે છે આ નિયમ, યોગી સરકારે હાથ ધરી કવાયત
યુપીમાં પણ લાગુ પડી શકે છે આ નિયમ
Follow Us:
| Updated on: Jun 20, 2021 | 7:31 PM

આસામ બાદ હવે ઉત્તર પ્રદેશ(UP)માં વસ્તી(Population)નિયંત્રણ અંગેની કવાયત શરૂ થઈ છે. જેમાં આસામમાં બેથી વધુ બાળક ધરાવતા વાલીઓને અમુક સરકારી લાભ નહિ આપવાની જાહેરાત કરી છે. ત્યારે આવી જ કવાયત ઉત્તર પ્રદેશ(UP)માં પણ શરૂ થઈ છે.

દેશમાં વધી રહેલી વસ્તી પર ચિંતા વ્યક્ત

ઉત્તર પ્રદેશ(UP)માં જેની માટે લો કમિશન આ માટે ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે. ડ્રાફ્ટ મુજબ બેથી વધારે બાળકના વાલીઓને સબસિડી બંધ કરવા અને સરકારી યોજનાઓમાં કાપ મૂકવાની દરખાસ્ત લાવવાનું કહેવામાં આવી રહ્યું છે.ઉત્તર પ્રદેશ કાયદા પંચના અધ્યક્ષ આદિત્યનાથ મિત્તલે રવિવારે દેશમાં વધી રહેલી વસ્તી(Population) પર ચિંતા વ્યક્ત કરી છે અને તેમના નિયંત્રણ માટે પગલાં ભરવા હાકલ કરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વસ્તીને નિયંત્રિત કરવી જોઈએ

મિત્તલે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે વધતી જતી વસ્તી(Population)ને કારણે અન્ય સમસ્યાઓ પણ ઉભી થઈ રહી છે. જેમ કે હોસ્પિટલ, ખોરાક, મકાન અને રોજગારની સમસ્યાઓ ઉદભવી રહી છે. અમારું માનવું છે કે વસ્તીને નિયંત્રિત કરવી જોઈએ. વસ્તી નિયંત્રણ કુટુંબના નિયોજનથી અલગ છે.

નિવેદન કોઈ સમુદાય માટે નથી.

મિત્તલે કહ્યું કે તેમનું નિવેદન કોઈ સમુદાય માટે નથી. કે તે નાગરિકોના માનવાધિકારને પડકારવા માંગતો નથી. અમે ઉત્તર પ્રદેશમાં કોઈ સંદેશ મોકલવા માંગતા નથી કે અમે કોઈ પણ ધર્મ અથવા કોઈના પણ માનવ અધિકારની વિરુદ્ધ છીએ. અમે ફક્ત એ જોવા માંગીએ છીએ કે સરકારી સંસાધનો અને સુવિધાઓ તે લોકો માટે ઉપલબ્ધ છે જે વસ્તી નિયંત્રણમાં મદદ અને ફાળો આપી રહ્યા છે.

સરકાર તમામ ગરીબ લોકોની રક્ષક

આ પૂર્વે આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમાએ પણ ગરીબી ઘટાડવા વસ્તીને અંકુશમાં લેવાની જરૂર પર ભાર મૂક્યો હતો. સરમાએ વસ્તી નિયંત્રણના પગલા તરફ કામ કરવાની અને લઘુમતી સમુદાયને સંવેદના આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે સરકાર તમામ ગરીબ લોકોની રક્ષક છે. પરંતુ સરકારને ગરીબી ઘટાડવા અને વસ્તી વૃદ્ધિના મુદ્દાને પહોંચી વળવા સામાન્ય લોકોનો ટેકો પણ જોઇએ છે. વસ્તી એ ગરીબી અને નિરક્ષરતાનું મુખ્ય કારણ છે. આના કારણે યોગ્ય આયોજન  કરવામાં તકલીફ પડે છે. તેમજ સરકાર તેમના હિતમાં જ વિચારી રહી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">