ઝાલોદના ભાજપના કોર્પોરેટરની રાજકીય હત્યા થઈ હોવાની પરિવારે વ્યકત કરી શંકા

|

Sep 28, 2020 | 3:31 PM

દાહોદના ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલના મોતને લઇને વિવાદ થયો છે. મૃતકના પરિવારજનોએ રાજકીય અદાવતમાં હિરેન પટેલની હત્યા થઇ હોવાનો આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છેકે રાજકીય રાગદ્વેષને કારણે ઇરાદાપૂર્વક વાહનની ટક્કર મારી હત્યા થઇ છે. અને, હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થયો છે. ભાજપ નગરસેવકના શંકાસ્પદ અકસ્માત મામલે ઝાલોદના સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચલાવી છે. તો […]

ઝાલોદના ભાજપના કોર્પોરેટરની રાજકીય હત્યા થઈ હોવાની પરિવારે વ્યકત કરી શંકા

Follow us on

દાહોદના ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલના મોતને લઇને વિવાદ થયો છે. મૃતકના પરિવારજનોએ રાજકીય અદાવતમાં હિરેન પટેલની હત્યા થઇ હોવાનો આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છેકે રાજકીય રાગદ્વેષને કારણે ઇરાદાપૂર્વક વાહનની ટક્કર મારી હત્યા થઇ છે. અને, હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થયો છે. ભાજપ નગરસેવકના શંકાસ્પદ અકસ્માત મામલે ઝાલોદના સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચલાવી છે. તો વેપારીઓએ સ્વંયભૂ બંધ પાડીને શંકાસ્પદ અકસ્માત મામલે તપાસ થાય તેવી માગ કરી છે. ઝાલોદના નગરજનોએ હિરેન પટેલના પરિવારને બંધ પાડીને સમર્થન આપ્યું છે. હાલ તો હિરેન પટેલના પરિજનોએ આ મામલે ન્યાયની માગ કરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમા કોરોનાકાળમા લોકો માસ્ક વિના ફરતા હોવાથી, 27 વિસ્તારોમાં દુકાનો રાત્રે 10 વાગ્યાથી બંધ કરવા AMCનો આદેશ

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article