રાજ્યમાં ખાતરના ભાવ મુદ્દે રાજ્ય કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

રાજ્યમાં ખાતરના ભાવ મુદ્દે રાજ્ય કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ નિવેદન આપ્યું કે ખાતરના ભાવમાં હાલ કોઈ વધારો નહીં થાય.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 27, 2021 | 7:50 PM

રાજ્યમાં ખાતરના ભાવ મુદ્દે રાજ્ય કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ નિવેદન આપ્યું કે ખાતરના ભાવમાં હાલ કોઈ વધારો નહીં થાય. તેમણે કહ્યુ કે આ અહેવાલ એક અફવા છે અને કૉંગ્રેસ દ્વારા ખેડૂતોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે અફવા ફેલાવી હોવાનો ફળદુએ આક્ષેપ કર્યો હતો.

 

 

આ પણ વાંચો: West Bengal Poll 2021 : આખરે એવું તો શું થયું કે પ્રશાંત કિશોરે કહ્યું કે, 2જી મેના રોજ મારી જૂની ટવીટ વાંચી લેજો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">