રાજ્યસભામાં આ સાંસદે ‘આયુર્વેદિક મરઘી’ અને ‘આયુર્વેદિક ઈંડા’ની વાત કરી સૌને ચોંકાવી દીઘા, જુઓ VIDEO

રાજ્યસભામાં સોમવારે આયુષ મંત્રાલય અને તેના કામકાજ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે સંસદમાં ‘આયુર્વેદિક મરઘી’ અને ‘આયુર્વેદિક ઈંડા’ને લઈને એક કિસ્સો સંભળાવ્યો હતો. સંજય રાઉત આયુષ મંત્રાલયની ભુમીકા પર વાત કરતા કહ્યું કે તેઓ એક વખત મહારષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં ગયા હતા ત્યાં લોકોએ તેમને જમવાનુ આપ્યું તો તેમણે પુછ્યું […]

રાજ્યસભામાં આ સાંસદે 'આયુર્વેદિક મરઘી' અને 'આયુર્વેદિક ઈંડા'ની વાત કરી સૌને ચોંકાવી દીઘા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 17, 2019 | 8:13 AM

રાજ્યસભામાં સોમવારે આયુષ મંત્રાલય અને તેના કામકાજ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે સંસદમાં ‘આયુર્વેદિક મરઘી’ અને ‘આયુર્વેદિક ઈંડા’ને લઈને એક કિસ્સો સંભળાવ્યો હતો. સંજય રાઉત આયુષ મંત્રાલયની ભુમીકા પર વાત કરતા કહ્યું કે તેઓ એક વખત મહારષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં ગયા હતા ત્યાં લોકોએ તેમને જમવાનુ આપ્યું તો તેમણે પુછ્યું કે આ શું છે?.

આ પણ વાંચો: રાજકોટઃ પડવલા ગામ પાસે સૌની યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ, ભંગાણ થતાં ચેકડેમમાં ભરાયા પાણી, જુઓ VIDEO

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તો ત્યાંના આદિવાસી લોકોએ જણાવ્યું કે આ મરધી છે. બાદમાં તેમણે કહ્યું કે હું મરઘી નથી ખાતો. આ વાત પર આદિવાસીઓએ તેમને જણાવ્યું કે આ મરધી આયુર્વેદિક છે. એ લોકોએ આ મરઘીનું ભરણ પોષણ એવી રીતે કર્યું છે કે આ ખાઈને તમારા શરીરની તમામ બીમારીઓ દુર થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વધુમાં વાત કરતા સંજય રાઉતે જણાવ્યું કે આવી જ રીતે એક વખત ચૌધરી ચરણસિંહ કૃષિ વિદ્યાલયના કેટલાક લોકો તેમને મળવા આવ્યાં હતા અને તેમણે જણાવ્યું કે તેઓ આયુર્વેદ પર રિસર્ચ કરી રહ્યાં છે. તેઓ આયુર્વેદિક ઈંડા પર રિસર્ચ કર્યું હતુ. તેમણે જણાવ્યું કે આ ઈંડાને બનાવવા માટે મરઘીને માત્ર હર્બલ ખોરાક આપવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આનાથી જે ઈંડુ બને છે તે સંપૂર્ણ શાકાહારી હોય છે. સંજય રાઉતે આ બાબતે આયુષ મંત્રાલયને શાકાહાર અને માંસાહાર વચ્ચેના વિવાદને પુરો કરવા માટે જણાવ્યુ હતુ. અને મંત્રાલયે જણાવવું જોઈએ કે મરધી શાકાહારી શ્રેણીમાં આશે કે માંસાહારી શ્રેણીમાં.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">