કેન્દ્રમાં જંગી બહુમત બાદ ભાજપના મંત્રી ફોર્મ્યુલાના કારણે નીતિશ કુમાર બાદ શિવસેના પણ BJPથી નારાજ?

કેન્દ્રમાં ભાજપના પ્રચંડ બહુમત બાદ શપથવિધિ દરમિયાન NDAની સહયોગી પાર્ટી JDUમાં નારાજગી જોવા મળી હતી. નીતિશ કુમારની પાર્ટીના એક પણ સાંસદે કેન્દ્રમાં મંત્રી તરીકે શપથ લીધા નહોતા. ત્યારે નીતિશ કુમાર બાદ શિવસેનામાં પણ મનદુઃખ ચાલી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ પાછળનું કારણ છે કે ભાજપે NDAમાં ગઠબંધીત પાર્ટીઓના માત્ર એક સાંસદને મંત્રી બનાવ્યા […]

કેન્દ્રમાં જંગી બહુમત બાદ ભાજપના મંત્રી ફોર્મ્યુલાના કારણે નીતિશ કુમાર બાદ શિવસેના પણ BJPથી નારાજ?
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:59 AM

કેન્દ્રમાં ભાજપના પ્રચંડ બહુમત બાદ શપથવિધિ દરમિયાન NDAની સહયોગી પાર્ટી JDUમાં નારાજગી જોવા મળી હતી. નીતિશ કુમારની પાર્ટીના એક પણ સાંસદે કેન્દ્રમાં મંત્રી તરીકે શપથ લીધા નહોતા. ત્યારે નીતિશ કુમાર બાદ શિવસેનામાં પણ મનદુઃખ ચાલી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ પાછળનું કારણ છે કે ભાજપે NDAમાં ગઠબંધીત પાર્ટીઓના માત્ર એક સાંસદને મંત્રી બનાવ્યા છે. આ ફોર્મ્યુલાના કારણે પહેલા નીતિશ કુમાર અને હવે શિવસેના નારાજ દેખાઈ રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચોઃ ગુજરાતની ટ્રેનોમાં અનોખી રીતે રમકડા વેચતા જાણીતો થયો આ વ્યક્તી, પરંતુ હવે રેલવે પોલીસે કરી લીધી ધરપકડ, જાણો કારણ

કેબિનેટમાં માત્ર એક જ મંત્રીપદ મળતા શિવસેના ભાજપથી નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. જો કે નીતિશ કુમારની પાર્ટીની જેમ શિવસેનાને પણ 2થી 3 મંત્રીપદની આશા હતી. ગત સરકારમાં શિવસેનાના સાંસદ અનંત ગીતે કેબિનેટમાં હતા. પરંતુ આ વખતે ગીતેની હારના કારણે મુંબઈ દ.થી સાંસદ અરવિંદ સાવતને મંત્રી બનાવ્યા છે. જેમાં તેમને ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">