AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજસ્થાનમાં સરકાર બદલવાની સાથે જ દેશના શહીદો હવે નથી રહ્યાં ‘વીર’

રાજસ્થાન સરકારની નજરમાં હવે સાવરકર ‘વીર’ રહ્યાં નથી કારણ કે સરકારે દાખલ કરેલાં નવા અભ્યાસક્રમમાં સાવરકરના ઈતિહાસને લઈને જૂના પાઠને હટાવી દીધો છે. જો કે ભાજપના વિરોધ બાદ આ પાઠ હટાવવાનો નિર્ણય પાછો લઈ લેવાયો છે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો   આ નિર્ણય તો પાછો […]

રાજસ્થાનમાં સરકાર બદલવાની સાથે જ દેશના શહીદો હવે નથી રહ્યાં 'વીર'
| Updated on: Jun 14, 2019 | 1:43 PM
Share

રાજસ્થાન સરકારની નજરમાં હવે સાવરકર ‘વીર’ રહ્યાં નથી કારણ કે સરકારે દાખલ કરેલાં નવા અભ્યાસક્રમમાં સાવરકરના ઈતિહાસને લઈને જૂના પાઠને હટાવી દીધો છે. જો કે ભાજપના વિરોધ બાદ આ પાઠ હટાવવાનો નિર્ણય પાછો લઈ લેવાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ નિર્ણય તો પાછો સરકારે લઈ લીધો પણ સાવરકરને લઈને અમુક એવી વાતો હવે ઉમેરવામાં આવી છે જેના લીધે કહીં શકાય કે સાવરકર ‘વીર’ રહ્યાં નથી. નવા પાઠ્યપુસ્તકોમાં સાવરકર વિશે એવું લખવામાં આવ્યું છે કે તેઓ સેલ્યુલર જેલમાં અંગ્રેજ સરકારની યાતનાઓ સહન કરી શક્યા નહોતા અને તેના લીધે અંગ્રેજ સરકાર પાસે માફી માગી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વધુમાં સાવરકરે માફી માગતી વખતે પોતાને પોર્ટુગીઝનો દીકરો ગણાવ્યો હતો. પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 19 નવેમ્બર 1941ના રોજ સાવરકરે અંગ્રેજ સરકારની સામે દયાની અરજી કરી હતી. સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે સાવરકરે આઝાદીની લડાઈમાં તો યોગદાન આપ્યું છે સાથે જ ક્યારેક એવી પરિસ્થતિ પણ આવી જ્યારે તેઓ અંગ્રેજ સરકારની સાથે સમાધાન કરવા પણ તૈયાર થઈ ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ આ નવા પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં સાવરકરના સારા-નરસા પાસાઓને એક સાથે જ પીરસી દેવાથી વિવાદ ઉભો થયો છે. વીર સાવરકર કહીને બોલાવવામાં આવે છે તે સાવરકર હવે રાજસ્થાન સરકારના પાઠ્યપુસ્તકોમાં અંગ્રેજ સરકારની માફી માગતા હોય તેવા ઈતિહાસ સાથે ભણાવવામાં આવશે અને આ બાબતને લઈને વિવાદ વકરી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">