રાજસ્થાનમાં સરકાર બદલવાની સાથે જ દેશના શહીદો હવે નથી રહ્યાં ‘વીર’

રાજસ્થાન સરકારની નજરમાં હવે સાવરકર ‘વીર’ રહ્યાં નથી કારણ કે સરકારે દાખલ કરેલાં નવા અભ્યાસક્રમમાં સાવરકરના ઈતિહાસને લઈને જૂના પાઠને હટાવી દીધો છે. જો કે ભાજપના વિરોધ બાદ આ પાઠ હટાવવાનો નિર્ણય પાછો લઈ લેવાયો છે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો Web Stories View more IPL […]

રાજસ્થાનમાં સરકાર બદલવાની સાથે જ દેશના શહીદો હવે નથી રહ્યાં 'વીર'
Follow Us:
| Updated on: Jun 14, 2019 | 1:43 PM

રાજસ્થાન સરકારની નજરમાં હવે સાવરકર ‘વીર’ રહ્યાં નથી કારણ કે સરકારે દાખલ કરેલાં નવા અભ્યાસક્રમમાં સાવરકરના ઈતિહાસને લઈને જૂના પાઠને હટાવી દીધો છે. જો કે ભાજપના વિરોધ બાદ આ પાઠ હટાવવાનો નિર્ણય પાછો લઈ લેવાયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ નિર્ણય તો પાછો સરકારે લઈ લીધો પણ સાવરકરને લઈને અમુક એવી વાતો હવે ઉમેરવામાં આવી છે જેના લીધે કહીં શકાય કે સાવરકર ‘વીર’ રહ્યાં નથી. નવા પાઠ્યપુસ્તકોમાં સાવરકર વિશે એવું લખવામાં આવ્યું છે કે તેઓ સેલ્યુલર જેલમાં અંગ્રેજ સરકારની યાતનાઓ સહન કરી શક્યા નહોતા અને તેના લીધે અંગ્રેજ સરકાર પાસે માફી માગી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વધુમાં સાવરકરે માફી માગતી વખતે પોતાને પોર્ટુગીઝનો દીકરો ગણાવ્યો હતો. પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 19 નવેમ્બર 1941ના રોજ સાવરકરે અંગ્રેજ સરકારની સામે દયાની અરજી કરી હતી. સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે સાવરકરે આઝાદીની લડાઈમાં તો યોગદાન આપ્યું છે સાથે જ ક્યારેક એવી પરિસ્થતિ પણ આવી જ્યારે તેઓ અંગ્રેજ સરકારની સાથે સમાધાન કરવા પણ તૈયાર થઈ ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ આ નવા પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં સાવરકરના સારા-નરસા પાસાઓને એક સાથે જ પીરસી દેવાથી વિવાદ ઉભો થયો છે. વીર સાવરકર કહીને બોલાવવામાં આવે છે તે સાવરકર હવે રાજસ્થાન સરકારના પાઠ્યપુસ્તકોમાં અંગ્રેજ સરકારની માફી માગતા હોય તેવા ઈતિહાસ સાથે ભણાવવામાં આવશે અને આ બાબતને લઈને વિવાદ વકરી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">