ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ થશે, ચોકીદાર જેલમાં જશે: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક નિવેદન કર્યું છે. હવે રાહુલનુ કહેવુ છે કે, ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ થશે અને ચોકીદાર જેલમાં જશે. લડાકૂ વિમાન રાફેલ ડીલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારનો સીધો આરોપ લગાવનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક નિવેદન કર્યું છે. હવે રાહુલનુ કહેવુ છે કે, ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ […]

ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ થશે, ચોકીદાર જેલમાં જશે: રાહુલ ગાંધી
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 05, 2019 | 2:53 AM

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક નિવેદન કર્યું છે. હવે રાહુલનુ કહેવુ છે કે, ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ થશે અને ચોકીદાર જેલમાં જશે.

લડાકૂ વિમાન રાફેલ ડીલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારનો સીધો આરોપ લગાવનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક નિવેદન કર્યું છે. હવે રાહુલનુ કહેવુ છે કે, ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ થશે અને ચોકીદાર જેલમાં જશે. રાહુલ ગાંધીનુ આ નિવેદન એટલા માટે મહત્વનું છે. કારણ કે, તે પીએમ નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ મુકતા ‘ચોકીદાર ચોર હે’ શબ્દનો સૌથી વધુ ઉપયોગ કરે જાહેર સભામાં કરે છે. હવે લોકસભા ચૂંટણીને થોડો સમય બાકી છે, તેવામાં રાહુલે ચોકીદારને જેલ મોકલવાની વાત કરી છે.

રાહુલ ગાંધીએ આ નિવેદન ગુરૂવારે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચૂંટણીની જનસભા સંબોધતી વખત કહ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, જો ચૂંટણી બાદ તેમની પાર્ટી સત્તામાં આવશે તો આ સંરક્ષણ ડીલની તપાસ થશે.  રાહુલે આક્ષેપ કરતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લડાકૂ વિમાનની ખરીદીની ડીલમાં પરિવર્તન કર્યું જેના કારણે તેની કિંમત વધી ગઈ. ચોકીદારને ચોર કહેવાની સાથે રાહુલે ત્યાં સુધી કહ્યું કે, તપાસ બાદ ચોકીદાર જેલમાં હશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાફેલ વિમાન ડીલમાં ભ્રષ્ટાચારની વાત પર જોર આપીને રાહુલે એ પણ કહ્યું કે, ‘સંરક્ષણ મંત્રાલયના દસ્તાવેજ કહે છે કે, નરેન્દ્ર મોદીએ મુળ ડીલમાં ફેરફેર કર્યા અને એક વિમાન 1600 કરોડ રૂપિયામાં ખરિદ્યું.’ મોટી કિમંતમાં વિમાન ખરીદી કરી ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ફાયદો કરવાનો આક્ષેપ કરતા કહ્યું કે, જે વ્યક્તિને સંરક્ષણ ક્ષેત્રનો કોઈ અનુભવ નથી એને દેશનો સૌથી મોટી સંરક્ષણ ડીલ આપી દેવામાં આવી.

લોકસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાનને હવે એક અઠવાડીયાનો સમય પણ બાકી નથી તેવા સમયે, રાહુલ ગાંધીએ જનસભામાં કરેલો આ આક્ષેપ આગામી સમયમાં વિવાદનું મુળ બની શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">