વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સરદાર જયંતિએ કેવડીયા ખાતે સરદારની વિરાટ પ્રતિમાને કરી પુષ્પાજંલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે, વિરાટ પ્રતિમાને પુષ્પાજંલી અર્પી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને, પહેલા પવિત્ર જળથી જળાભિષેક કર્યું હતું. ત્યારબાદ ગુલાબની પાંખડીઓ પધરાવીને સરદાર પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે, વિરાટ પ્રતિમાને પુષ્પાજંલી અર્પી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને, પહેલા પવિત્ર જળથી જળાભિષેક કર્યું હતું. ત્યારબાદ ગુલાબની પાંખડીઓ પધરાવીને સરદાર પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો