લોકસભામાં પ્રજ્ઞા ઠાકુરે ફરી માગી માફી, નથુરામ ગોડ્સેને મેં દેશભક્ત કહ્યો નથી
ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ત્રણ કલાકમાં બે વખત માફી માગી છે. મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડ્સેને દેશભક્ત કહેવા મામલે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. જે બાદ આજે પ્રજ્ઞા ઠાકુરે માફી માગી છે. સાથે કહ્યું કે, મેં નથુરામ ગોડ્સેને દેશભક્ત કહ્યો નથી. અને જો કોઈને તકલીફ પહોંચી તો માફી ચાહુ છું. Web Stories View […]
ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ત્રણ કલાકમાં બે વખત માફી માગી છે. મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડ્સેને દેશભક્ત કહેવા મામલે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. જે બાદ આજે પ્રજ્ઞા ઠાકુરે માફી માગી છે. સાથે કહ્યું કે, મેં નથુરામ ગોડ્સેને દેશભક્ત કહ્યો નથી. અને જો કોઈને તકલીફ પહોંચી તો માફી ચાહુ છું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન રૂપાણીના કાર્યક્રમમાં જીવના જોખમે બાળકોને લઈ જવાનો VIDEO વાયરલ
સાધ્વી પ્રજ્ઞાએ બીજી વખત માફી માગતા કહ્યું કે, મેં 27/11/2019ના દિવસે SPG બિલ પર ચર્ચા દરમિયાન નથૂરામ ગોડ્સેને દેશભક્ત કહ્યો નથી. આમ છતાં કોઈને ખોટું લાગ્યું તો ક્ષમા માફી માગુ છું. જે પહેલા 12 વાગ્યે પણ લોકસભામાં સાધ્વી પ્રજ્ઞાએ માફી માગી હતી. જો કે, વિપક્ષી નેતાઓનો હોબાળો યથાવત્ હતો. જે પછી લોકસભા સ્પીકરે તમામ પક્ષની બેઠક બોલાવી હતી. જેમાં નક્કી કર્યું કે, સાધ્વી પ્રજ્ઞાએ સદનમાં ફરી માફી માગી હતી.
"I apologise If I have hurt any sentiments. My statements being distorted, taken out of context. A member of the House referred to me as 'terrorist' without proof. It is an attack on my dignity," BJP MP Pragya Singh Thakur in Lok Sabha#TV9News pic.twitter.com/9YvAmxFA7r
— Tv9 Gujarati (@tv9gujarati) November 29, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો