આકાશ વિજયવર્ગીય મામલામાં PM મોદીનું મોટું નિવેદન “કોઈનો પણ પુત્ર હોય, આવા લોકો પાર્ટીમાંથી બહાર થવા જોઈએ”

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના (BJP) મહા સચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયને સલાહ આપી છે. ઈંદોરના BJP ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયએ નગર નીગમના અધિકારીને ખુબ માર માર્યો હતો અને તેનો VIDEO પણ સામે આવ્યો હતો. આ મામલે PM મોદીએ કહ્યું કે ” કોઈનો પણ પુત્ર હોય આવુ વર્તન સહન નહીં કરવામાં આવે, આવા લોકો […]

આકાશ વિજયવર્ગીય મામલામાં PM મોદીનું મોટું નિવેદન કોઈનો પણ પુત્ર હોય, આવા લોકો પાર્ટીમાંથી બહાર થવા જોઈએ
Follow Us:
| Updated on: Jul 02, 2019 | 7:30 AM

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના (BJP) મહા સચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયને સલાહ આપી છે. ઈંદોરના BJP ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયએ નગર નીગમના અધિકારીને ખુબ માર માર્યો હતો અને તેનો VIDEO પણ સામે આવ્યો હતો. આ મામલે PM મોદીએ કહ્યું કે ” કોઈનો પણ પુત્ર હોય આવુ વર્તન સહન નહીં કરવામાં આવે, આવા લોકો પાર્ટીમાંથી બહાર થવા જોઈએ “.

PM Modi upset with Akash Vijayvargiya, Says : Such people should be expelled from the party, no matter whose son. #Tv9News

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

PM Modi upset with Akash Vijayvargiya, Says : Such people should be expelled from the party, no matter whose son.#Tv9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, १ जुलै, २०१९

આ પણ વાંચો: IND vs BAN મેચમાં વરસાદ પડવાની કેટલી સંભાવના?,જાણો હવામાનની સ્થિતિ

વડા પ્રધાને મંગળવારે BJPની સંસદીય દળની બેઠકમાં આ વાત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતુ કે ” જે લોકોએ આ વર્તનનુ  સ્વાગત કર્યું છે તેઓ પણ પાર્ટીમાંથી બહાર થાવા જોઈએ”.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

26મી જૂનના રોજ આકાશ વિજયવર્ગીય ઇન્દોરમાં એક જર્જરીત મકાનને તોડવા આવેલા કોર્પોરેશનને કર્માચારીની કાર્યવાહી પર ભડકયા. ત્યારબાદ તેમણે ક્રિકેટના બેટથી કોર્પોરેશનના અધિકારીને માર માર્યો હતો. આ કેસમાં તેમની ધરપકડ કરી લેવાઇ હતી અને જેલ પણ જવું પડ્યું હતું. જો કે રવિવારના રોજ આકાશને જામીન પર છોડી દેવામાં આવ્યો હતા.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">