AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi 16 દિવસમાં બીજી વખત અસમ અને બંગાળના પ્રવાસે, ટ્વીટ કરીને જણાવ્યું શું ભેટ આપશે

PM Modi રવિવારે 7 ફેબ્રુઆરીના રોજ  અસમ અને બંગાળના પ્રવાસ પર જઈ રહ્યા છે. બંને રાજ્યોમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીઓની તારીખની જાહેરાત થઈ શકે છે.

PM Modi 16 દિવસમાં બીજી વખત અસમ અને બંગાળના પ્રવાસે, ટ્વીટ કરીને જણાવ્યું શું ભેટ આપશે
PM Modi (File Photo)
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 06, 2021 | 10:03 PM

PM Modi રવિવારે 7 ફેબ્રુઆરીના રોજ  અસમ અને બંગાળના પ્રવાસ પર જઈ રહ્યા છે. બંને રાજ્યોમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીઓની તારીખની જાહેરાત થઈ શકે છે. PM Modi છેલ્લા 16 દિવસમાં બીજી વખત અસમ અને બંગાળ જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. તેમજ PM Modiની આ મુલાકાતથી ભાજપના મિશનને વધુ બળ મળશે. પીએમ  મોદીએ શનિવારે સાંજે એક પછી એક ટ્વીટ કરીને તેમની મુલાકાત વિશે માહિતી આપી છે. તેમણે અંગ્રેજી સિવાય બાંગ્લા ભાષામાં પણ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ રાજ્ય અને રાષ્ટ્રને કંઈ ભેટો આપવા આવી રહ્યા છે.

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજ ફક્ત પીળા કપડાં જ કેમ પહેરે છે?
આજનું રાશિફળ તારીખ : 22-05-2025
Kitchen astro Tips: કયા દિવસે આપણે રસોડાની વસ્તુઓ ખરીદવી જોઈએ?
વૈભવ સૂર્યવંશી પાસે શેના માટે સમય નથી?
સારા તેંડુલકર અને સિદ્ધાંતનું થયું બ્રેકઅપ ! જાણો કારણ
Video : ગરમીથી બચવા આ વ્યક્તિએ કર્યો ખતરનાક જુગાડ

PM Modi ટ્વીટ કર્યું હતું કે, આવતીકાલે સાંજે હું પશ્ચિમ બંગાળના હલ્દિયામાં રહીશ. હું બીપીસીએલ દ્વારા બનાવવામાં આવેલ એલપીજી આયાત ટર્મિનલ દેશને સમર્પિત કરીશ. આ સિવાય વડાપ્રધાન ઉર્જા ગંગા પ્રોજેક્ટ હેઠળ દોભી-દુર્ગાપુર નેચરલ ગેસ પાઈપલાઈન સેકશનને રાષ્ટ્રને પણ સમર્પિત કરશે. તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે તેઓ હલ્દીયા રિફાઈનરી બીજા કેટેલિટીક-ઈસોડેવેક્સિંગ યુનિટનો શિલાન્યાસ કરશે, આ ઉપરાંત એનએચ 41 પર રાનીચક, દલદિયા રેલ ઓવર બ્રિજ કમ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન પણ કરશે.

અસમ માટે શું ઉપહાર 

અસમના કાર્યક્રમની વિગતો આપતાં પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, આવતીકાલે હું આસામના લોકો વચ્ચે રહીશ. સોનીતપુર જિલ્લાના ધેકિયાજુલીમાં ‘અસોમ માલા’ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે. જે રાજ્યના રોડ માળખાને મજબૂત બનાવશે. જેના લીધે અસમની આર્થિક પ્રગતિમાં યોગદાન મળશે અને કનેક્ટિવિટીમાં સુધારો થશે. એક અન્ય ટ્વીટમાં વડાપ્રધાને કહ્યું વિશ્વનાથ અને છારાઈડ ‘મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવશે. આનાથી અસમમાં આરોગ્યનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે. છેલ્લા કેટલાક વર્ષોમાં અસમએ આરોગ્ય સંભાળમાં ઝડપી વૃદ્ધિ કરી છે. આનાથી માત્ર અસમ જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર પૂર્વને ફાયદો થયો છે.

આ પણ વાંચો: ગુજરાત માટે ગર્વની વાત, મહેસાણાના આ શિક્ષકની વિશ્વભરમાં થઈ ‘વાહવાહી’

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
g clip-path="url(#clip0_868_265)">