AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોમનાથ અને અંબાજી જનારા કરોડો શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, વર્ષોથી મંદિર પરિસરની આજુબાજુમાં ચાલનારી માંસ-મટનની દુકાનોનું લાવ્યું નિવારણ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતના બે મુખ્ય યાત્રાધામ અંબાજી અને સોમનાથને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. પવિત્ર યાત્રાધામ અંબાજી અને સોમનાથ મંદિરના વિસ્તારના 500 મીટરના વિસ્તારમાં હવે ખુલ્લેઆમ લારીઓમાં કે દુકાનો માંસ-મટન નહીં વેચી શકાય. પહેલાં બંને યાત્રાધામો અંબાજી અને સોમનાથના આજુબાજુના વિસ્તારમાં આવેલાં લારીગલ્લાં અને દુકાનો પર ખુલ્લે આમ માંસ-મટન અને ઈંડાનું વેચાણ કરવામાં […]

સોમનાથ અને અંબાજી જનારા કરોડો શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, વર્ષોથી મંદિર પરિસરની આજુબાજુમાં ચાલનારી માંસ-મટનની દુકાનોનું લાવ્યું નિવારણ
Ambaji and Somnath Temple
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 26, 2019 | 1:52 PM

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતના બે મુખ્ય યાત્રાધામ અંબાજી અને સોમનાથને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. પવિત્ર યાત્રાધામ અંબાજી અને સોમનાથ મંદિરના વિસ્તારના 500 મીટરના વિસ્તારમાં હવે ખુલ્લેઆમ લારીઓમાં કે દુકાનો માંસ-મટન નહીં વેચી શકાય.

પહેલાં બંને યાત્રાધામો અંબાજી અને સોમનાથના આજુબાજુના વિસ્તારમાં આવેલાં લારીગલ્લાં અને દુકાનો પર ખુલ્લે આમ માંસ-મટન અને ઈંડાનું વેચાણ કરવામાં આવતું હતું. આના લીધે મંદિરમાં આવનાર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુંઓની લાગણી દૂભાતી હતી.

ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો

સોમનાથ અને અંબાજી મંદિરના આજુબાજમાં માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ મુકવા માટે પહેલાં પણ ઘણીવખત સત્તાધીશોને શ્રદ્ધાળુઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ઘણી બધી રજુઆતોને લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ આ મુદ્દાને ધ્યાનમાં લઈને તેના પર પ્રતિબંધ મુકવા આદેશ આપ્યો છે. આદેશ બાદ હવે અંબાજી અને સોમનાથ મંદિરના પરિસરના 500 મીટર વિસ્તારમાં કોઈપણ પ્રકારના માંસ-મટન કે ઈંડા જેવી વસ્તુઓનું વેચાણ કરી શકાશે નહીં.

[yop_poll id=831]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">