મહાગઠબંધનમાં તિરાડ ! ગોરખપુરના સપાના સાંસદ પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાયા

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાં ભારતીય જનતા પાર્ટીએ જોડતોડ કરતા સમાજવાદી પાર્ટીની ટિકીટ પર લોકસભાની પેટા ચૂંટણી જીતનાર પ્રવીણ નિષાદને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા છે.  પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાયા બાદ કેન્દ્રિય મંત્રી અને પાર્ટી નેતા જેપી નડ્ડાએ કહ્યું કે, નિષાદ પાર્ટીએ પીએમ મોદીની નીતિઓથી પ્રભાવિત થઈને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે અને હું […]

મહાગઠબંધનમાં તિરાડ ! ગોરખપુરના સપાના સાંસદ પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાયા
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 04, 2019 | 12:33 PM

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાં ભારતીય જનતા પાર્ટીએ જોડતોડ કરતા સમાજવાદી પાર્ટીની ટિકીટ પર લોકસભાની પેટા ચૂંટણી જીતનાર પ્રવીણ નિષાદને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા છે. 

પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાયા બાદ કેન્દ્રિય મંત્રી અને પાર્ટી નેતા જેપી નડ્ડાએ કહ્યું કે, નિષાદ પાર્ટીએ પીએમ મોદીની નીતિઓથી પ્રભાવિત થઈને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે અને હું તેમનુ સ્વાગત કરુ છું. જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં એક તરફ લોકો મતનો સુનામી ભાજપ અને પીએમ મોદી તરફ છે. ઉત્તર પ્રદેશમાં તમામ જાતીય સમીકરણ તૂટશે.

2017માં ઉત્તરપ્રદેશની સત્તા સંભાળનાર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગોરખપુર લોકસભા સીટ પરથી રાજીનામુ આપી દીધુ હતું. ત્યાર બાદ થયેલી પેટા ચૂંટણીમા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ નિષાદે ઐતિહાસિક જીત મેળવી હતી. તેમણે ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર શુકલાને માત આપી હતી.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

પ્રવિણ નિષાદના ભાજપમાં જોડાઈ જવાથી એક વાત સ્પષ્ટ છે કે, તે ગોરખપુર સીટ પર ઉમેદવાર હોઈ શકે છે. મહત્વની વાત એ છે કે, થોડા સમય પહેલા જ પ્રવીણ નિષાદના પિતા અને નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદે લખનૌઉમાં સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે થયેલી મુલાકાત પછી એ વાત સામે આવી હતી કે બન્ને પાર્ટી સાથે ચૂંટણી લડી શકે છે.

ગોરખપુર સીટ નથી છોડવા માંગતા યોગી આદિત્યનાથ

મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ કોઈપણ ભોગે ગોરખપુર સીટને ખોવા માંગતા નથી. પહેલા તેમના ગુરૂ અવૈધનાથ આ સીટીથી સાંસદ રહી ચુક્યા છે. ત્યાર બાદ 1998થી યોગી આદિત્યનાથ આ સીટ પરથી સાંસદ રહ્યા છે અને 2017માં સીએમ બન્યા બાદ તેમણે રાજીનામુ આપી દીધું હતું. જેથી પેટા ચૂંટણીમાં સપાએ આ સીટ પર જીત મેળવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">