દેશના ભવિષ્ય સાથે રમત રમી રહી છે મોદી સરકાર, રાહુલ ગાંધીનો MSME ઉદ્યોગને લઇને પ્રહાર

રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ટ્વિટ કર્યું હતું કે, આજે એમએસએમઇ(MSME) ક્ષેત્રના નિયોજકો પોતે બેકારીનો સામનો કરી રહ્યા છે. પીએમ મોદી દેશના વર્તમાનને નાટ્ય શાસ્ત્રથી ભટકાવી રહ્યા છે અને ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

દેશના ભવિષ્ય સાથે રમત રમી રહી છે મોદી સરકાર, રાહુલ ગાંધીનો MSME ઉદ્યોગને લઇને પ્રહાર
રાહુલ ગાંધીનો MSME ઉદ્યોગને લઇને પ્રહાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 5:59 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ફરી એકવાર મોદી  સરકાર(Modi Government) પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સરકાર પર દેશના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ટ્વિટ કર્યું હતું કે, આજે એમએસએમઇ(MSME)ક્ષેત્રના નિયોજકો પોતે બેકારીનો સામનો કરી રહ્યા છે. પીએમ મોદી દેશના વર્તમાનને નાટ્ય શાસ્ત્રથી ભટકાવી રહ્યા છે અને ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

આ પૂર્વે રાહુલ ગાંધીએ રસીકરણ મુદ્દે મોદી સરકાર(Modi Government) પર પ્રહાર કર્યા હતા. ટ્વીટ કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યાં સુધી સતત મોટા પાયે કોરોના રસીકરણ કરવામાં નહિ આવે ત્યાં સુધી આપણો દેશ સલામત નથી. અફસોસ કેન્દ્ર સરકાર પીઆર ઇવેન્ટ સાથે આગળ વધવા સમર્થ નથી.

રાહુલ ગાંધીએ કોરોના અંગે ‘વ્હાઇટ પેપર’ જાહેર કર્યું હતું

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

આ અગાઉ રાહુલ ગાંધીએ મંગલાવારને શ્વેતપત્ર જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે આ કાગળની મદદથી સરકારને કોરોનાની બીજી લહેર દરમિયાન થયેલી ભૂલો વિશે માહિતગાર કરવામાં આવશે જેથી ત્રીજી લહેર માટેની તૈયારીઓ હવેથી શરૂ થઈ શકે. આમાં મોદી સરકારની ભૂલો કહેવામાં આવશે.

દેશના હિતમાં અમારા રચનાત્મક ઇનપુટ પર કામ કરવું જોઈએ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોરોના અંગેના અમારા વ્હાઇટ પેપર પાછળનો અમારો હેતુ માહિતી પૂરી પાડવાનો છે જેથી આવનારી ત્રીજી લહેરમાં મોતને અટકાવી શકાય. ભારત સરકારે દેશના હિતમાં અમારા રચનાત્મક ઇનપુટ પર કામ કરવું જોઈએ. આની સાથે તેમણે કહ્યું કે કેન્દ્રને વૈજ્ઞાનિકો અને ડોકટરોની સલાહ લેવાની જરૂર છે. મનમોહનસિંહે સલાહ આપી ત્યારે સરકારી મંત્રીએ તેમની મજાક ઉડાવી હતી. પરંતુ બે મહિના પછી એ જ સરકારે પણ આવું જ કરવું પડ્યું.

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">