BSP ધારાસભ્યે CAA કાયદાનું સમર્થન કર્યું તો માયાવતીએ પાર્ટીમાંથી હટાવી દીધા

નાગરિકતા સંશોધન કાયદાને લઈને બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આકરી કાર્યવાહી પોતાના જ એક ધારાસભ્ય પર કરી છે. ઉલ્લેખનીય છે કે બસપાએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો હતો. આમ પાર્ટીની વિચારધારા આ કાયદાને લઈને વિરોધમાં રહી છે અને ત્યારે મધ્યપ્રદેશના એક બસપાના ધારાસભ્યે આ કાયદાને સમર્થન આપ્યું હતુ. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

BSP ધારાસભ્યે CAA કાયદાનું સમર્થન કર્યું તો માયાવતીએ પાર્ટીમાંથી હટાવી દીધા
Follow Us:
| Updated on: Dec 29, 2019 | 8:42 AM

નાગરિકતા સંશોધન કાયદાને લઈને બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આકરી કાર્યવાહી પોતાના જ એક ધારાસભ્ય પર કરી છે. ઉલ્લેખનીય છે કે બસપાએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો હતો. આમ પાર્ટીની વિચારધારા આ કાયદાને લઈને વિરોધમાં રહી છે અને ત્યારે મધ્યપ્રદેશના એક બસપાના ધારાસભ્યે આ કાયદાને સમર્થન આપ્યું હતુ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   પ્રિયંકા ગાંધી સાથે દૂરવ્યવહાર?, આ ઘટના અંગે ઉત્તરપ્રદેશ પોલીસે કરી આવી સ્પષ્ટતા

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર છે અને બસપાએ અહીં પથેરિયા વિધાનસભાની સીટ પરથી જીત મેળવી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને બસપાએ સમર્થન આપ્યું છે. જો કે આ ધારાસભ્યે પાર્ટીની વિચારધારા પરથી હટીને નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું જેને લઈને પાર્ટી દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બસપા સુપ્રીમો માયાવતીએ આ અંગે એક ટ્વીટ કરીને લખ્યું છે કે બસપા અનુશાસિત પાર્ટી છે. મધ્યપ્રદેશના બસપાના ધારાસભ્ય રમાબાઈ પરિહારે નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કર્યું હોવાથી પાર્ટીમાંથી તેમને હટાવવામાં આવે છે. આમ આ ટ્વીટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે હવે બસપાના કોઈપણ કાર્યક્રમમાં રમાબાઈ પરિહારે ભાગ લઈ શકશે. જો કે એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે આ બસપા ધારાસભ્ય જલદી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જેના લીધે મધ્યપ્રદેશની કમલનાથ સરકારને સમર્થન મળી શકે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">