મહાગઠબંધન પર મહા મુસીબત, ત્રીજા મોરચામાં પણ ભંગાણની સ્થિતિ?

લોકસભા ચૂંટણીની તૈયારીમાં જોડાયેલી તમામ પાર્ટીઓ હાલ ગઠબંધન કરવું કે નહીં તેના અસમંજસમાં છે. એક તરફ શિવસેના-ભાજપ ગઠબંધનની સમસ્યા હલ થઈ રહી નથી ત્યાં તેમની સામે હામ ભીડવા તૈયાર થઈ રહેલા મહા ગઠબંધનમાં પણ ભંગાણ પડ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. તેનું કારણ છે કે તમામ નાની-મોટી પાર્ટીઓ કોંગ્રેસ-એનસીપી પાસે કરી રહી છે વધુમાં વધુ સીટોની […]

મહાગઠબંધન પર મહા મુસીબત, ત્રીજા મોરચામાં પણ ભંગાણની સ્થિતિ?
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Feb 04, 2019 | 12:43 PM

લોકસભા ચૂંટણીની તૈયારીમાં જોડાયેલી તમામ પાર્ટીઓ હાલ ગઠબંધન કરવું કે નહીં તેના અસમંજસમાં છે. એક તરફ શિવસેના-ભાજપ ગઠબંધનની સમસ્યા હલ થઈ રહી નથી ત્યાં તેમની સામે હામ ભીડવા તૈયાર થઈ રહેલા મહા ગઠબંધનમાં પણ ભંગાણ પડ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.

તેનું કારણ છે કે તમામ નાની-મોટી પાર્ટીઓ કોંગ્રેસ-એનસીપી પાસે કરી રહી છે વધુમાં વધુ સીટોની માગ.

શિવસેના- ભાજપ ગઠબંધન હોય કે કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ત્રીજા મોરચાનું મહા ગઠબંધન હોય, બન્નેમાંથી એકની પણ વાત બનતી જોવા નથી મળી રહી. શિવસેના-ભાજપ એક-બીજા પ્રત્યે કૂણા પડ્યા હોવાનું ચિત્ર તો જોવા મળે છે, પરંતુ વાત આગળ વધી નથી. ત્યાં ત્રીજો મોરચો બને એ પહેલાં જ તેમાં ભંગાણ પડ્યું છે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન તો કર્યું અને સમાન સીટો પર લડવાનું પણ નક્કી કર્યું. સાથે એવો નિર્ણય પણ લેવાયો કે મહા ગઠબંધનમાં જે કોઈ આવે તેના માટે કોંગ્રેસ-એનસીપી પોતપોતાના કોટામાંથી સીટ આપે.

અગાઉ ભારિપ બહુજન મહાસંઘે 12 સીટો માંગી, વાત ન બની તો સ્વબળે લડવાની વાત કરી. સાથે જ, સ્વાભિમાની શેતકરી પક્ષ પણ આક્રમક બન્યો છે. આમ છતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ખાતરી છે કે તેમનું મહા ગઠબંધન તો બનીને જ રહેશે.

તો બીજી તરફ શિવસેના-ભાજપ ગઠબંધન કોકડાનો હલ પણ આવતો દેખાતો નથી. એક બાજુ બંધબારણે આ અંગે ચર્ચા ચાલી રહી છે પરંતુ જાહેરામાં આ ગઠબંધન વિશે તેમનામાંથી કોઈ કંઈ બોલવા તૈયાર જ નથી. જોકે આગામી 8 દિવસમાં ગઠબંધનનું ચિત્ર સ્પષ્ટ થાય તેવું દેખાઈ રહ્યું છે.

[yop_poll id=1076]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">