AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગ્રેટર નોઈડામાં વડાપ્રધાન મોદીનો પાકિસ્તાન પર પ્રહાર, ઍર સ્ટ્રાઈક પછી તો રડવા લાગ્યું છે પાકિસ્તાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડામાં ચૂંટણી આચારસંહીતા લાગૂ થયાં પહેલા ગ્રેટર નોઈડાને એક મોટી ભેટ આપી છે. વડાપ્રધાને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ધઘાટન કર્યુ. તેમાં નોઈડા સિટી સેન્ટર નોઈડા ઈલેક્ટ્રોનિક સિટી સેકશન ઓફ મેટ્રો અને ગ્રેટર નોઈડા સ્થિત દીનદયાલ ઉપાધ્યાય પુરાત્તવ સંસ્થાન સામેલ છે. તેના સિવાય ખુર્જા અને બકસર પાવર પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું. PM […]

ગ્રેટર નોઈડામાં વડાપ્રધાન મોદીનો પાકિસ્તાન પર પ્રહાર, ઍર સ્ટ્રાઈક પછી તો રડવા લાગ્યું છે પાકિસ્તાન
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 09, 2019 | 9:53 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડામાં ચૂંટણી આચારસંહીતા લાગૂ થયાં પહેલા ગ્રેટર નોઈડાને એક મોટી ભેટ આપી છે. વડાપ્રધાને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ધઘાટન કર્યુ.

તેમાં નોઈડા સિટી સેન્ટર નોઈડા ઈલેક્ટ્રોનિક સિટી સેકશન ઓફ મેટ્રો અને ગ્રેટર નોઈડા સ્થિત દીનદયાલ ઉપાધ્યાય પુરાત્તવ સંસ્થાન સામેલ છે. તેના સિવાય ખુર્જા અને બકસર પાવર પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું.

વડાપ્રધાને કહ્યું કે વર્ષ 2010માં પુનામાં એક બેકરીમાં બોમ્બ બ્લાસ્ટ થયો, તે વર્ષે વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ પર બોમ્બ બ્લાસ્ટ થયો. વર્ષ 2011માં મુંબઈ ફરી આતંકી હુમલો થયો. ઓપેરા હાઉસ, જાવેરી બજાર, દાદરમાં બોમ્બ બ્લાસ્ટ થયા. દિલ્હી હાઈકોર્ટની સામે પણ બોમ્બ બ્લાસ્ટ થયો. સર્જીકલ સ્ટ્રાઈક અને ઍક સ્ટ્રાઈક પછી આતંકવાદીઓને સમજાઈ ગયું કે આ જુનું ભારત નથી. દેશના વીર તેમને જવાબ આપી રહ્યા છે પણ આ દેશના નાગરીક તરીકે આપણે પણ સાવચેતી રાખવીએ આપણી જવાબદારી છે.

ઉરી પછી આપણાં પાસે પૂરાવા માંગી રહ્યાં હતા. પુલાવામા હુમલા થયો તો ભારતના વીરોએ જે કામ કર્યુ તે કામ દાયકાઓ સુધી નથી થયું. આપણાં વીરોએ આતંકીઓને તેમના ઘરમાં ઘુસીને ઠાર કર્યા છે. ભારત ક્યારેય નહીં ભુલી શકે કે 26 નવેમ્બર,2008એ મુંબઈમાં પાકિસ્તાનથી આવેલ 10 આતંકીઓએ હુમલો કર્યો હતો. તેના બધા જ પૂરાવા પાકિસ્તાનમાં બેઠેલા આતંકના આકાઓને મોકલાતા હતા, પણ ભારતે શું કર્યુ, પાકિસ્તાનને કેવી રીતે જવાબ આપ્યો? તે સમયે આપણી વાયુસેનાએ કહ્યું કે અમને છુટી આપવામાં આવે પણ આપણા સુરક્ષાદળોને છુટ આપવામાં ના આવી. મુંબઈ હુમલા વખતે સેના ઘણી રોષે ભરાઈ હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">