Local Body Election : BJP આગેવાનોના સગા-સંબંધીઓને ટિકિટ નહીં આપે, પાટીલનું નિવેદન

Local Body Election : ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને BJP પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મહત્વની જાહેરાત કરી હતી.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 01, 2021 | 2:39 PM

Local Body Election : ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ભાજપ (BJP) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભે પાર્લામેન્ટરી બોર્ડની શરૂઆત કરાઈ. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન રૂપાણી તેમજ અન્ય આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં ત્રણ મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યા છે. સી આર પાટીલે જાહેરાત કરતા જણાવ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરનાં કાર્યકર્તાશ્રીને ટિકિટ આપવામાં નહીં આવે. આ ઉપરાંત જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય એમને પણ ટિકિટ નહીં આપાય. આ ઉપરાંત આગેવાનોના સગા-સંબંધીઓને પણ ટિકિટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

 

 

 

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">