નરેન્દ્ર મોદી ફરી એક વખત સત્તામાં આવતાની સાથે લાલુ પ્રસાદ યાદવની હાલત ખરાબ, ડૉક્ટરોએ કહ્યું મુશ્કેલી વધી શકે છે

બિહારમાં મહાગઠબંધનની આગેવાની કરતા RJDને પહેલી વખત લાલૂ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં મોટું નુકસાન થયું છે. ઈતિહાસમાં પહેલી વખત ચૂંટણી દરમિયાન લાલૂની ગેરહાજરી રહી હતી. અને તમામ વિપક્ષી પાર્ટીઓની કોશિશ બાદ પણ સફાયો થઈ ગયો છે. જેને લઈને લાલુ પ્રસાદ ઘણી ચિંતામાં જોવા મળી રહ્યા છે. સાથે એવા સમાચાર પણ સામે આવ્યા કે તેમણે ભોજનનો પણ […]

નરેન્દ્ર મોદી ફરી એક વખત સત્તામાં આવતાની સાથે લાલુ પ્રસાદ યાદવની હાલત ખરાબ, ડૉક્ટરોએ કહ્યું મુશ્કેલી વધી શકે છે
Follow Us:
| Updated on: May 26, 2019 | 1:03 PM

બિહારમાં મહાગઠબંધનની આગેવાની કરતા RJDને પહેલી વખત લાલૂ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં મોટું નુકસાન થયું છે. ઈતિહાસમાં પહેલી વખત ચૂંટણી દરમિયાન લાલૂની ગેરહાજરી રહી હતી. અને તમામ વિપક્ષી પાર્ટીઓની કોશિશ બાદ પણ સફાયો થઈ ગયો છે. જેને લઈને લાલુ પ્રસાદ ઘણી ચિંતામાં જોવા મળી રહ્યા છે. સાથે એવા સમાચાર પણ સામે આવ્યા કે તેમણે ભોજનનો પણ ત્યાગ કરી દીધો છે.

આ પણ વાંચોઃ અમેઠીમાં ભાજપના કાર્યકરની હત્યા બાદ સ્મૃતિ ઈરાનીએ અર્થીને ખંભો આપ્યાની સાથે કહ્યું કે, હત્યારાઓને પાતાળમાંથી પણ શોધી લાવીશ

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલુ યાદવ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં છે. જ્યાં ચૂંટણીના પરિણામ બાદ તેમની દિનચર્યાને મોટી અસર પડી હોવાનું સામે આવ્યું છે. લાલુ ન તો વ્યવસ્થિત નિંદર કરી શકે છે ન તો ભોજન લઈ રહ્યા છે. જેને લઈને ડોક્ટરો પણ હેરાન છે. છેલ્લા 3 વર્ષથી લાલુએ બપોરના સમયે ભોજન જ નથી લીધું. ડોક્ટરે કહ્યું કે આ પરિસ્થિતિના કારણે તેમને દવા આપવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તણાવના કારણે તેમની આવી હાલત સર્જાઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ડોક્ટરોએ એવુ પણ કહ્યું કે લાલુ યાદવ પહેલા જ અનેક બીમારી સાથે ચાલી રહ્યા છે. સાથે તેમની ઉંમર પણ મોટી છે. તો સાથે તેમને હાઈબ્લડ પ્રેસર અને ડાયાબિટીસ છે. જેને લઈને ડોક્ટરોએ કહ્યું કે જો લાલુ પોતાની સ્થિતિ સુધારશે નહીં તો મુશ્કેલી વધી શકી છે.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">