AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કંગના રનૌતની ચેતવણી: હું મરાઠા છું, મહારાષ્ટ્ર કોઈના પિતાનું નથી, તમારાથી જે થાય તે કરો

‘મહારાષ્ટ્ર કોઈના પિતાનું નથી. મહારાષ્ટ્ર તે લોકોનું છે જેમણે મરાઠાનો મહિમા વધાર્યો છે. હું મરાઠા છું અને આ વાત હું ગર્વથી કહું છું. તમે જે કરવા માંગો છો તે કરો’ અભિનેત્રી કંગના રનૌતે ટ્વિટર પર આ ચેતવણી આપી છે. અભિનેત્રી કંગના રનૌતની મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર સાથે કરવા માટે તમામ સ્તરે ટીકા થઈ રહી […]

કંગના રનૌતની ચેતવણી: હું મરાઠા છું, મહારાષ્ટ્ર કોઈના પિતાનું નથી, તમારાથી જે થાય તે કરો
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:32 PM
Share

‘મહારાષ્ટ્ર કોઈના પિતાનું નથી. મહારાષ્ટ્ર તે લોકોનું છે જેમણે મરાઠાનો મહિમા વધાર્યો છે. હું મરાઠા છું અને આ વાત હું ગર્વથી કહું છું. તમે જે કરવા માંગો છો તે કરો’ અભિનેત્રી કંગના રનૌતે ટ્વિટર પર આ ચેતવણી આપી છે. અભિનેત્રી કંગના રનૌતની મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર સાથે કરવા માટે તમામ સ્તરે ટીકા થઈ રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને મનસે પક્ષોએ કંગનાને આડેધડ જવાબ આપ્યો છે. શિવસેનાના મહિલા મોરચાએ કંગનાના ફોટાવાળા પોસ્ટર પર જોડો મારો આંદોલન કર્યું હતું. તે પછી, કંગનાએ તેના નામનો ઉલ્લેખ કર્યા વિના ટ્વીટરના માધ્યમે શિવસેના પર નિશાન સાધ્યું હતું.

Kangana Ranaut ni chetavni hu maratha chu maharashtra koi na pita ni nathi tamara thi je thay te karo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Kangana Ranaut ni chetavni hu maratha chu maharashtra koi na pita ni nathi tamara thi je thay te karo

છેલ્લા 100 વર્ષોમાં મરાઠાઓના ઈતિહાસ વિશે કોઈ ફિલ્મ બની નથી. મેં મારું જીવન અને કારકીર્દ ઈસ્લામ આધિપત્ય ઉદ્યોગમાં વિતાવ્યું. છત્રપતિ શિવાજી મહારાજ, રાણી લક્ષ્મીબાઈ પર એક ફિલ્મ બનાવી. આજે મહારાષ્ટ્રના ઠેકેદારોને પૂછો કે તેઓએ મહારાષ્ટ્ર માટે શું કર્યું છે? કંગનાએ આ સવાલ ઉઠાવ્યો છે. કંગનાએ કહ્યું કે, “હું હિન્દી સિનેમામાં છત્રપતિ શિવાજી મહારાજ અને રાણી લક્ષ્મીબાઈ પર ફિલ્મ બનાવનાર પ્રથમ વ્યક્તિ છુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Kangana Ranaut ni chetavni hu maratha chu maharashtra koi na pita ni nathi tamara thi je thay te karo

જે લોકો મહારાષ્ટ્રને ખુશ કરે છે અને પ્રેમ કરે છે, તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ. જ્યારે હું ફિલ્મ બનાવતી હતી. ત્યારે પણ આ લોકોએ મારો વિરોધ કર્યો હતો. કંગના ત્યાં રોકાઈ નહીં. તેણે ટ્વીટ કરવાનું ચાલુ રાખ્યું. ‘એક મહાન પિતાનો પુત્ર બનવું એ એક માત્ર સિદ્ધિ હોઈ શકે નહીં. તમે મને મહારાષ્ટ્ર પ્રત્યેના પ્રેમ કે નફરતનું પ્રમાણપત્ર આપવા માટે કોણ છો? તમે મારાથી વધુ મહારાષ્ટ્રને પ્રેમ કરો છો તે તમે કેવી રીતે નક્કી કર્યું?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Kangana Ranaut ni chetavni hu maratha chu maharashtra koi na pita ni nathi tamara thi je thay te karo

મને હવે મહારાષ્ટ્રમાં આવવાનો અધિકાર પણ નથી? કંગનાએ પૂછ્યું. “હું જોઉં છું કે ઘણા લોકો મને મુંબઈ પાછા ન આવવાની ધમકી આપી રહ્યા છે, તેથી હવે મેં હવે 9 સપ્ટેમ્બરના રોજ આવતા અઠવાડિયે મુંબઈ મુસાફરી કરવાનું નક્કી કર્યું છે, જ્યારે હું મુંબઈ એરપોર્ટ પર ઉતરું છું, ત્યારે હું પોસ્ટ કરીશ. કોઈના બાપમાં તાકાત હોય તો રોકે મને”

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">