ભાજપને સમર્થન આપવા અને ન આપવા સહિત રાજ્યમાં દારૂબંધી અંગે જગનમોહન રેડ્ડીનું PM મોદીની મુલાકાત બાદ નિવેદન

જગન મોહન રેડ્ડીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત સાથે આંધ્રાપ્રદેશ પ્રદેશ માટે મદદની માગણી કરી છે. મુલાકાત બાદ જગને કહ્યું કે પ્રધાનમંત્રીએ તેમને આશ્વાસન આપ્યું છે. YSR કોંગ્રેસના અધ્યક્ષ અને આંધ્રાપ્રદેશમાં રાતોરાત સત્તા પર જીત મેળવનારા જગન મોહન રેડ્ડી પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. જે બાદ તેઓ અમિત શાહ સાથે પણ મુલાકાત […]

ભાજપને સમર્થન આપવા અને ન આપવા સહિત રાજ્યમાં દારૂબંધી અંગે જગનમોહન રેડ્ડીનું PM મોદીની મુલાકાત બાદ નિવેદન
Follow Us:
| Updated on: May 26, 2019 | 11:54 AM

જગન મોહન રેડ્ડીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત સાથે આંધ્રાપ્રદેશ પ્રદેશ માટે મદદની માગણી કરી છે. મુલાકાત બાદ જગને કહ્યું કે પ્રધાનમંત્રીએ તેમને આશ્વાસન આપ્યું છે. YSR કોંગ્રેસના અધ્યક્ષ અને આંધ્રાપ્રદેશમાં રાતોરાત સત્તા પર જીત મેળવનારા જગન મોહન રેડ્ડી પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. જે બાદ તેઓ અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. આ બંને મુલાકાત બાદ આંધ્રા ભવન ખાતે તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી.

TV9 Gujarati

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે જો ભાજપ માત્ર 250 બેઠક પર જીત મેળવી શકી હોત તો આજે પરિસ્થિતિ કંઈક અલગ હોત. આવી પરિસ્થિતિમાં YSR કોંગ્રેસ તેમને વગર શરતે સમર્થન પણ ન આપ્યું હોત. જો NDA આંધ્રા પ્રદેશના સ્પેશિયલ સ્ટેટસના દસ્તાવેજ પર સહી કર્યા બાદ તે સમર્થન આપવાના હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

જગનમોહન રેડ્ડીની પાર્ટીએ આંધ્રાપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં 175માંથી 151 બેઠક પર જીત મેળવી છે. તો લોકસભાજની 25માંથી 22 બેઠક પર જીત હાંસલ કરી છે. જે બાદ તેમણે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.  તો બીજી તરફ આંધ્રા પ્રદેશમાં દારૂબંધી વિશે જગનમોહન રેડ્ડીએ કહ્યું કે, દારૂબંધી માટે હું પ્રતિબદ્ધ છું. મેં હંમેશા કહ્યું છે કે આ કામગીરી અલગ-અલગ તબક્કામાં લાગુ કરવામાં આવશે. 2024 સુધીમાં માત્ર પાંચ સિત્તારા હોટલોમાં જ દારૂ વેચવાની પરવાનગી આપવામાં આવશે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">