ઈમાનદારીનું ઈનામ! IAS અધિકારીની 27 વર્ષની નોકરીમાં 53મી વખત કરાઈ બદલી
હરિયાણા કેડરના વરિષ્ઠ અધિકારીએ સોશિયલ મીડિયામાં પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ઈમાનદાર અધિકારી હોવાથી સતત 53મી વાર તેમનું ટ્રાન્સફર થયું છે. હરિયાણા સરકારે હવે અશોક ખેમકાને પુરાતત્ત્વ વિભાગમાં મોકલી આપ્યા છે અને પ્રધાન સચિવ બનાવ્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના […]
હરિયાણા કેડરના વરિષ્ઠ અધિકારીએ સોશિયલ મીડિયામાં પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ઈમાનદાર અધિકારી હોવાથી સતત 53મી વાર તેમનું ટ્રાન્સફર થયું છે. હરિયાણા સરકારે હવે અશોક ખેમકાને પુરાતત્ત્વ વિભાગમાં મોકલી આપ્યા છે અને પ્રધાન સચિવ બનાવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની સાથે શિવાજી પાર્કમાં આ નેતાઓ પણ લઈ શકે છે શપથ
फिर तबादला। लौट कर फिर वहीं।कल संविधान दिवस मनाया गया। आज सर्वोच्च न्यायालय के आदेश एवं नियमों को एक बार और तोड़ा गया। कुछ प्रसन्न होंगे।अंतिम ठिकाने जो लगा। ईमानदारी का ईनाम जलालत।
— Ashok Khemka (@AshokKhemka_IAS) November 27, 2019
ઈમાનદારીના લીધે તેઓનું ટ્રાન્સફર દરેક વિભાગમાંથી કરી દેવાઈ છે અને તેઓના 27 વર્ષના કરિયરમાં 53મું ટ્રાન્સફર આપવામાં આવ્યું છે. આ ટ્રાન્સફર બાદ તેમનું દર્દ સોશિયલ મીડિયામાં છલકાયું હતું અને તેઓએ આ બાબતે એક ટ્વીટ કર્યું હતું. તેઓએ લખ્યું કે ઈમાનદારીનું ઈનામ જલાલત.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો